Browsing: અન્ય

ઓગડપુરા કેનાલમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : DIYODAR, DIST. BANASKANTHA 15-01-2021 દીઓદર (DIYODAR) તાલુકાના ઓગડપુરા પાસે નર્મદા કેનાલમાંથી તા.૧ર/૧/ર૦ર૧ ના રોજ દુગરાસણ ગામની પરણિતા પૂજા ઠાકોરની…

શ્રી કાંકરેજી દશાશ્રીમાળી બેતાલીસી જૈનસમાજ સુરત શ્રી કાંકરેજી સ્પોર્ટસ કલબ સુરત આયોજીત KPL-૧૧ (ર૦ર૦-ર૧) નીવ કપની ફાઇનલમેચ યોજાઇ. અંબિકા ટાઈગરનો ૧૩૪ રને વિજય. આજ રોજ મણીબા…

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલિન: અમદાવાદ:(AHMEDABAD) ગુજરાતના (GUJARAT) પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (MADHAVSINH SOLANKI) પંચમહાભૂતમાં વિલિન થયા. માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન થયુ…

મહિલા મંડળ દ્વારા દીઓદરમાં ઉત્તરાયણ નિમિત્તે લાડુ-અને ઘાસચારાનું આયોજન: DIYODAR (BANASKANTHA) ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે. ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસચારો આપવો, શ્વાનોને લાડુ ખવરાવવા થી…

ભાભર મધ્યે શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જોગમાયા સુથારડી લેક (તળાવ)નું લોકાર્પણ યોજાયું: BHABHAR (BANASKANTHA) ભાભર( BHABHAR) નગરપાલિકા દ્વારા બ્યુટીફીકેશન કરાયેલું. જોગમાયા સુથારડી લેક (તળાવ) નું લોકાર્પણ…

પ. પૂ. ભક્તિ સુરી સમુદાયના સાધ્વીજી શ્રી નયનાનંદ શ્રીજી મ. સા. શાંતીનગર(અમદાવાદ) મધ્ધે કાળધર્મ પામ્યા: અમદાવાદ શાંતિનગર જૈન સંઘ મધ્યે પરમ પૂજ્ય વૈરાગ્યમૂર્તિ આચાર્ય દેવ શ્રી…

અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારીનું દુઃખદ અવસાન: અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારીનું દુઃખદ અવસાન બનાસકાંઠા ડીસાના ત્રણ આગેવાનોને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત રાજસ્થાનના ઝાલોર નજીક…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પશુપાલનમાં કૃત્રિમ બીજદાનનું મહત્વ વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમ યોજાઇ: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ ચાલતી “નોલેજ…

સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ: સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ: ભાજપા પ્રદેશ…

દુનિયાને વધુ એક ઝાટકો કોરોનાથી ત્રસ્ત, COVID-19ની રસી લીધા બાદ 2 લોકોની બગડી તબિયત: આખી દુનિયામાં કોરોના વેક્સિન (Corona Vaccine)નો ટ્રાયલ (Trial) ચાલી રહ્યો છે, દુનિયાને…