Browsing: અન્ય

સાચા લોકસેવક… બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ યુ. ચૌધરી લોકોની વિકટ પરિસ્થિતિમાં હંમેશા પડખે ઊભા રહેતા અદના સેવક બનાસકાંઠા જિલ્લા પંચાયતના યુવા સદસ્ય અને દિયોદર તાલુકાના…

વકીલો એક જ દિવસે જુદી જુદી અદાલતોમાં કેસ લડતા દેખાય છે. એક કેસની પતવાની સાથે જ તે બીજા કોર્ટમાં દલીલ શરૂ કરે છે. વકીલ માટે આવું…

અંબાજી માર્બલ કર્વારી અને ફેક્ટરી એસો. તરફથી કોવિડના દર્દીઓ માટે વિવિધ સહાય અપાઈ: આદ્યશકિત હૉસ્પિટલ (કોટેજ હોસ્પિટલ) અંબાજી ખાતે દાખલ કરાયેલ કોવિડના દર્દીઓ માટે અંબાજી માર્બલ…

બનાસકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી આનંદ પટેલની સુચનાથી ૧૨૪ કોવિડ હોસ્પિટલોને મંજૂરી સમગ્ર વિશ્વભરમાં નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયરસ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે…

કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ અંબાજી મંદિર તા. ૫ મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે: સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે.…

તમે પણ કોરોનાને હરાવી શકો છો: બનાસકાંઠાના ખીમાણામાં 93 વર્ષના પૂરીબાએ કોરોનાને હરાવ્યો, ‘કોરોના સામે કેવી રીતે જીતી શકાય?’ હાલના સમયમાં જ્યારે લોકો કોરોના ડરથી હેરાન…

30 વર્ષના સમયગાળા દરમિયાન 300 થી વધુ સંશોધનનાં ડેટા દર્શાવે છે કે જીવનમાં તણાવપૂર્ણ ઘટનાઓ શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. આ ડેટાનું વિશ્લેષણ નેશનલ લાઇબ્રેરી…

કેન્દ્ર સરકાર રાજ્યોને બંને કોરોના રસી સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ કરાવશે. આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની કોરોના રસી માટેનો દર ડોઝ દીઠ 150 રૂપિયા…