Browsing: અન્ય

મ્યુકરમાઈકોસિસની સારવાર કેન્સર અને કિડનીની બિમારી કરતા પણ વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે. મ્યુકર માઈકોસિસની સારવાર પાછળ દર્દીએ 1 મહિનામાં 12થી 40 લાખ સુધીનો…

ભૂમાફીયાઓમાં ફફડાટ: !!!! લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની કાર્યવાહી લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની કાર્યવાહીથી ભૂમાફીયા તત્વોમાં ભય અને…

દીઓદર ખાતે ગુજરાત એસ.ટીના મૃતક કર્મચારીઓને શ્રધ્ધાંજલી અપાઈ GSRTC: કોરોનાની COVID-19 મહામારીમાં મુસાફર જનતાની સેવા માટે ગુજરાત એસ.ટી.વિભાગની GSRTC બસોમાં ફરજ બજાવતા પાલનપુર ડીવીઝનના ૧પ જેટલા…

https://youtu.be/Hu-tY1aiojo ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ…

બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની લોકોને અપીલ: તાઉ’તે વાવાઝોડાને લઇ ઘરની બહાર ન નિકળવા: તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોવાળા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. આ વાવાઝોડાની પૂર્વવતી…

ભારતમાં કોરોના વાયરસના ચેપની બીજી લહેર દેશને પાયમાલીના રસ્તા પર લઈ આવી છે. કોરોના વાયરસના ચેપને કારણે ભારતમાં દરરોજ લગભગ 3 થી 4 લાખ સંક્રમિતો…

કેરીનો 65 ટકા જેટલો પાક હજુ આંબા પર હતો ત્યાં તાઉતે વાવાઝોડું ત્રાટક્યું સોરઠમાં તાઉતે વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળી…

સોમવારની રાતે તાઉ-તે વાવાઝોડું ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું, ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં…

ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત સાત રાજ્યોમાં અરબી સમુદ્રથી શરૂ થતા વાવાઝોડા ‘તૌક્તે’ નો ખતરો છે. આ વાવાઝોડું આજે રાત્રે 9 થી 10 સુધી ગુજરાતના પોરબંદર…

ચક્રવાત તૌત્કેના પગલે હજારો લોકોને મહાતરાષ્ટ્રના  રાયગઢ બીચ પરથી સ્થળાંતર કરાયા છે. વહીવટી તંત્ર દ્વારા ચક્રવાતને કારણે થતા જાનહાનીને અટકાવવા માટે આ તકેદારી લેવામાં આવી રહી…