પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ ના 102 માં જન્મદિવસ નિમિત્તે શ્રી ગુરુ પ્રેમ આજીવન ચરણોપાસક પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી (K.C.) મહારાજ સાહેબ ની પાવન પ્રેરણાથી અમદાવાદ મધ્યે શ્રી ગુરુપ્રેમ મિશન દ્વારા માતોશ્રી વૃદ્ધાશ્રમ માં દાદા-દાદીની વસ્ત્ર ભોજન આદિ દ્વારા સેવા કરવામાં આવી. GuruPrem Mission ના અનુસંધાનમાં પ્રેમ પરિવારના યુવાનો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો