ધુળેટીના પાવન પર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગીરીશભાઈ શાહ ની હાજરીમાં સમસ્ત મહાજન દ્વારા આયોજિત રજત તુલા અને પાંજરાપોળોને ચેક વિતરણ તથા ત્રણ ગૌચર વિકાસ કામોના શુભારંભ કરાવ્યા હતા. સૌ જીવોને અભયદાનની શાસન કર્તાની નૈતિક ફરજ આ સરકારે દાયિત્વ સંભાળ્યુ ત્યારથી કાયદાની મર્યાદામાં રહીને નિભાવી છે. રાજ્યની પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવા આ વર્ષના બજેટમાં 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. કરૂણા અભિયાન – 350 ફરતા પશુ દવાખાના, બન્નીમાં ઘાસ ઉગાડવાના મોટા પ્રોજેક્ટ જેવા જીવ દયા કામોથી જીવો-જીવવા દોની સંસ્કૃતિ ઉજાગર કરી છે. ગૌ વંશ હત્યા સામેનો કાયદો વધુ કડક બનાવી ગૌ વંશ હત્યારાઓને 14 વર્ષ સુધીની કેદની સજા એક માત્ર ગુજરાતમાં જ થાય છે.
Trending
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો