અમદાવાદ શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના ચરણે સંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા ને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના શરણે સ્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો જમા ગુજરાતના ગવર્નર સાહેબની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના ચરણે સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ પંડિત દિન દયાલ ઓડીટોરીયમ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના શરણે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ સહિતના આગેવાનો અને વધારે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ગવર્નર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
Trending
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી