Browsing: BANASKANTHA

Deodar APMC : સહકારી ક્ષેત્રમાં ભાજપ સંગઠન દ્વારા મેન્ડેટ પ્રથા અમલમાં મુકવામાં આવેલ છે. જેનો કેટલીક જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે. દીઓદર માર્કેટ સમિતિમાં ચેરમેન તરીકે…

Ambaji Banaskantha News : અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ Gujarat State Acharya Sanghનુ 52મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની અઘ્યક્ષતામાં યોજાયું શ્રેષ્ઠ શાળા…

Banaskantha News : બનાસકાંઠા જિલ્લા કલેક્ટર  અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના વરદ હસ્તે યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ નું બીટા વર્ઝન લોન્ચ કરાયું ધર્મ, સંસ્કૃતિ…

Deodar News : દિયોદર તાલુકામાં ગામે ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે. જે અંતર્ગત ગત રોજ દિયોદર તાલુકાના સરદારપુરા( જસાલી ) Saradarpura અને જસાલી …

Banaskantha News:  નાબાર્ડ પુરસ્કૃત એસડીએયુ આરબીઆઇસી, સરદાર કૃષિનગર દાંતીવાડા સ્ટાર્ટઅપ startupને વેગ આપવાનું અને સ્ટાર્ટઅપ્સને આર્થિક મદદ મળે તે માટે હરહંમેશ કાર્યરત છે. તેમજ આ ઇન્કયૂબેશન…

મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરતા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ અને લાખણીમાં વરસાદના સમયે કેટલાક ગામોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા વિકરાળ હતી. વારંવાર વરસાદી પાણી…

પ્રાકૃતિક ખેતી કરતા ૩૨ જેટલા ખેડુતો દ્વારા શાકભાજી, મીલેટસ, કઠોળ, ધાન્ય પાકો, કાચી ઘાણીના સરસવ, સીંગતેલ, મધ અને સરગવાનો પાઉડર વેચાણ અર્થે મુકાયા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી…

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા યોજી ઉજવણી કરવામા આવી ભારતીય સંસ્કૃતિમાં આગવી ઓળખ સમા ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામા…

યુનેસ્કો દ્વારા ૬ ડિસેમ્બરે વેબકાસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવશે: આઈકોનિક સ્થળ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભવ્ય ઉજવણી કરાશે ભારતીય સંસ્કૃતિનું ગુજરાત પ્રાંતનું પ્રાદેશિક લોક્નૃત્ય ગરબાને હેરીટેજની…

બનાસકાંઠા ડીવીઝનની ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા, બચત બેંકના પ્રશ્નોના નિકાલ કરવા તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા, પાલનપુરની…