Browsing: બનાસકાંઠા

અદાણી પરિવાર વતનની વ્હારે, થરાદ ખાતે અદાણી દ્વારા રૂ. ૧ કરોડનો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે: અદાણી પરિવારે વતન પ્રત્યેનું ઋણ ચુકવવા હકારાત્મકતા દાખવી. કોરોના વાયરસની વૈશ્વિક…

પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇઃ તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં હાજર રહી એલર્ટ રહેવા સુચના: tauktae cyclone: શાંતિશ્રમ ન્યૂઝ, પાલનપુર તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને…

દીઓદરમાં મહેતા પરિવાર દ્વારા ગુરૂભગવંતોની સુંદર વૈયાવચ્ચનો અનેરો લાભ: પૂ.ડહેલાના સમુદાયના વડીલ નાયક આ.ભ.શ્રી વિ.યશોભદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.ભ.વિ.પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા., આદિ સાધુ-સાધ્વીજી ભગવંત આદિઠાણા દીઓદર નગરે દિયોદર સંઘમાં…

દીઓદરમાં બીજી ૧૦૮ એમ્બુલન્સ નું લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા દીઓદરમાં ૧૦૮ ની સુંદર સેવાઓ મળી રહી છે. તેમાંય હાલે કોરોનાની મહામારીમાં ક્યારેક દર્દીને ધારપુર કે…

બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બનાસકાંઠા માટે રૂપિયા ૩૫ લાખ ફાળવ્યા. બનાસકાંઠાના સંસદ સભ્ય શ્રી પરબતભાઇ પટેલ દ્વારા વર્તમાન કોરોના મહામારી ની પરિસ્થિતિમાં…

શિક્ષિકાશ્રી રમીલાબેન ડી. મકવાણા (રમા)એ ભાભર તાલુકાના ૫૩ જેટલાં ગામોમાં કોરોના સમયે લોક જાગૃતિ ફેલાવી: મહાન અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ ચાણક્યે સાચું જ કહ્યું છે કે शिक्षक कभी…

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સીએસસી દિયોદર ખાતે દવા તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સીએસસી દિયોદર ખાતે આજે…

દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા કુલ ૨૦ ઓક્સીજનના બાટલા તથા ૯ ઓક્સિજન ફ્લો મીટર અર્પણ દીઓદર પંથકમાં કોરોનાની ભયંકર મહામારીમાં પ્રતિદીન અનેક નાનાં-મોટાં લોકો…

સરકારી કોવિડ હેલ્થ સેન્ટરોમાં પ્રાયવેટ ફિઝીશીયન ર્ડાક્ટરો કોરોના દર્દીઓની સારવાર કરશેઃ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનો આદેશ:          કોરોના વાયરસ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીમાં બનાસકાંઠા જિલ્લાની વર્તમાન પરીસ્થિતિને…

કોરોના મહામારીમાં લોકોની સેવા માટે વધુ પાંચ  ૧૦૮ એમ્બ્યુલન્સને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીએ પ્રસ્થાન કરાવ્યું: બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકોની સેવા માટે…