Browsing: ગુજરાત

દીઓદર વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૩૭.૫પ કરોડના રોડના કામો મંજુર: દીઓદર વિધાનસભા મત વિસ્તારના દીઓદર અને લાખણી તાલુકાઓમાં ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાએ તા.૧૩/૧ર/ર૦ર૦ના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

સણાદર ખાતે માળી ત્રાગડ સોની સમાજ દ્વારા ટુર્નામેન્ટ યોજાઈ: દિયોદર સણાદર મધ્યે તા.૩/૧/ર૦ર૦ના રોજ માળી ત્રાગડ સોની સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું…

શ્રી મહાવીર જૈન સોશીયલ ગ્રૂપ નિર્ણયનગર દ્વારા ધાબલા વિતરણ યોજાયું: શ્રી મહાવીર જૈન સોશ્યલ ગ્રુપ નિર્ણયનગર ના પ્રમુખ તુષારકુમાર નટવરલાલ શાહ ઉપપ્રમુખ ભાવેશકુમાર ચીનુભાઈ શાહ…

જિનાજ્ઞા યુવા ગૃપ દ્વારા શાંતિધારા અભિષેક કરવામાં આવ્યાં: 400વર્ષથી વધુ પ્રાચીન શ્રી મહાવીરસ્વામી જિનાલય, રામજી મંદિરની પોળ શાંતિધારા અભિષેક કરવામાં આવ્યાં.  03-01-2021, રવિવાર, માગશર વદ :…

શ્રી અયોધ્યાપુરમ તીર્થ મધ્યે ઉપધાન તપનો પ્રારંભ: જૈન શાસન રત્ન બંધુબેલડી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક આજ રોજ યોજાઈ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રભારી શ્રી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ…

શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો: વીજાપુર, ગુજરાત શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો. શ્રીમદ…

અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારીનું દુઃખદ અવસાન: અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારીનું દુઃખદ અવસાન બનાસકાંઠા ડીસાના ત્રણ આગેવાનોને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત રાજસ્થાનના ઝાલોર નજીક…

શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે ઓળી ના પારણા નિમિત્તે શ્રી માણીભદ્ર વીર દાદાનો પાંચ કુંડી હવન યોજાયો: શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે…

દીઓદરમાં અન્ન પુરવઠાનો જથ્થો પોલીસ સ્ટેશનમાં વેરાણો…? દીઓદરમાં અન્ન પુરવઠાનો જથ્થો પોલીસ સ્ટેશનમાં વેરાણો…? તાલુકા પ્રતિનિધિ દીઓદર, બનાસકાંઠા સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને અન્નનો જથ્થો…