Browsing: કોરોના

બનાસકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી આનંદ પટેલની સુચનાથી ૧૨૪ કોવિડ હોસ્પિટલોને મંજૂરી સમગ્ર વિશ્વભરમાં નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયરસ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે…

દેશમાં દરરોજ કોરોના વિશે ચોંકાવનારી નવી માહિતી, ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવી રહ્યા છે. દરમિયાનમાં કોરોના પરીક્ષણ ખોટા નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી કોરોના…

સુપ્રીમ કોર્ટે દેશભરમાં કોરોના ચેપના ફાટી નીકળવાના મામલે કેન્દ્ર સરકારની નિંદા કરી છે. કોર્ટે કોરોના સંકટ પર કેન્દ્રને સાત પ્રશ્નો પણ પૂછ્યા છે. ન્યાયાધીશ ચંદ્રચુડ, એલ.…

કોઇને રિક્ષામાં તો કોઇને જાહેરમાં પડેલા બાંકડા ઉપર સારવાર, ભાભરમાં દર્દીઓની ખરાબ હાલત: ભાભરમાં છેલ્લા એક અઠવાડિયાથી દવાખાનામાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને…

કોરોના રોગચાળાને કારણે હાલમાં ભારતની સ્થિતિ કથળી રહી છે. આવી હાલતમાં, સ્વીડનમાં હવામાનશાસ્ત્રી ગ્રેટા થનબર્ગે તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પરથી ટ્વીટ કરીને ભારતમાં ઓક્સિજનની અછત તરફ…

ઝાયડસ કંપનીની દવા વિરાફિનને મંજૂરી આપવામાં આવી છે. આ ડ્રગને ડીસીજીઆઈ (ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ દવા કોરોનાના હળવા લક્ષણોવાળા…

દીઓદરમાં કોરોના કોવિડ સેન્ટર ઉભુ કરવાના પ્રયાસ: દીઓદરમાં કોરોનાની તીવ્ર એન્ટ્રી થતાં આ પંથકમાં દર્દીઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે દીઓદર આદર્શ હાઈસ્કુલમાં ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાના…

દીઓદરમાં આજથી ત્રણ દિવસ લોકડાઉન… દિયોદર શહેરમાં સેનેટાઈઝેશન કરાયું: Diyodar દીઓદર પંથકમાં કોરોનાએ જાેરદાર એન્ટ્રી કરતાં ગામડે-ગામડે ગંભીર બિમારીઓ સહ લોકો હચમચી ગયા છે. ત્યારે તાલુકા…

કોરોના સંક્રમણની ચેઇન તોડવાના સ્વૈચ્છીક જનતા કરફ્યુંને બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લામાં વ્યાપક આવકાર. કોરોના વૈશ્વિક મહામારીનું સંકટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને આ કોરોના સંક્રમણની…

આપણે બધાં સવારમાં ચા મન માણીને પીએ છીએ. જો કે, હાલના કોરોના યુગમાં થોડા દિવસ માટે ચાને વિદાય આપી અને સવારમાં હળદરનું દૂધ પીવું તમારા સ્વાસ્થ્ય…