Browsing: અંબાજી

અંબાજી, ૦૯ ફેબ્રુઆરી (હિ.સ.). બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી સ્થિત આરાસુરી અંબાજી માતાના ગબ્બર પર્વત પર રવિવારથી ત્રણ દિવસીય શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫નો પ્રારંભ થયો…

સમગ્ર અંબાજી નગરમાં શોભાયાત્રાનું કરાશે આયોજન, ૩૫થી વધુ ઝાંખીઓ અને ૨૧૦૦ કિલો સુખડીના પ્રસાદનું કરાશે વિતરણ શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષ સુદ…

અંબાજી મંદિર તા. ૪ જુન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે…

યાત્રાધામ અંબાજીમાં આવતીકાલ પાંચ વાગ્યાથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન ( Ambaji ): કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં કોરોનાની…