Browsing: ભારત

પાન આધાર લિંકની છેલ્લી તારીખ 2021: કેન્દ્ર સરકારે પાન સાથે આધાર નંબરને જોડવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2021 થી 30 જૂન, 2021 સુધી લંબાવી: પાન (PAN)…

પુત્ર જેટલો જ પુત્રીનો પણ હક, વિવાહીત હોય તો પણ કરી શકે દાવો: અલ્હાબાદ (ALAHABAD HIGH COURT) હાઈકોર્ટે એક કેસમાં મહત્વનો ચુકાદો  આપતા જણાવ્યુ હતું કે,…

મહારાષ્ઠના રાજયપાલ દ્વારા સમસ્ત મહાજનના કર્મઠ કાર્યકર શ્રી હીરાલાલ જૈનનું સન્માન કરાયું: MUMBAI: સમસ્ત મહાજન (SAMAST MAHAJAN) ના કાર્યકર્તા હીરાલાલ જૈન કોરોના (COVID-19) ની પરિસ્થિતિ માં…

તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું: તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું. ભગવાન મહાવીરના શાસનનાં ૨,૬૦૦ વર્ષમાં પહેલી…

રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, ઈન્ટર્ન તબીબો માટે સ્ટાઈપેન્ડમાં કરાયો વધારો: ઈન્ટર્ન તબીબોએ સ્ટાઈપેન્ડ વધારાને લઈને હડતાળ પાડી હતી. બાદમાં સરકારે તેમની માંગ સ્વીકારી લીધી. …

પાટણ મધ્યે માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતાં અગ્રણીઓ અને ચીફ ઓફિસર, પાટણ નગરપાલિકા છેલ્લાં કેટલાંક વર્ષોથી પાટણનાં અગ્નણી બિલ્ડર બેબા શેઠ દર ધનતેરસે…

ભારતભર ના શ્ર્વેતાંબર જૈન સમાજ ના ત્રીજા નંબર ના સહુ થી મોટા એવા વાગડ સમુદાય ના ગરછાધિપતી ૮૦૦ થી વધુ સાધુ – સાધ્વિજી ભગવંતો ના નાયક…

શ્રી દેવચંદ નગર જૈન સંઘ મલાડ ઇસ્ટ મધ્યે લબ્ધગુરુ કૃપાપ્રાપ્ત પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં લબ્ધિનિધાન ગુરુ ગૌતમસ્વામી નું સામૂહિક મહાપૂજન યોજાયું…

રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને કોરોના ચેપ લાગ્યો છે. કોવિડના સામાન્ય લક્ષણો જણાતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પત્નીને પણ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ…

“સુરત મહાનગરપાલિકા અને સચિન ટેક્ષ્ટાઇલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીસ વેલ્ફેર આસોસિએશનના જનભાગીદારી દ્વારા રૂ. ૧૩૦.૩૫ કરોડના ખર્ચે ટર્શરી ટ્રીટેટ વેસ્ટ વોટર પૂરુ પાડવા પ્રકલ્પ નું ઉદ્ઘાટન માન.ગુજરાત પ્રદેશ…