Browsing: બનાસકાંઠા

દીઓદર ખાતે દરબારગઢ મધ્યે પૂર્વ ધારાસભ્યશ્રી માનસિંહજી વાઘેલા અને દીઓદરના સરપંચ ગીરીરાજસિંહજી વાઘેલાની શુભેચ્છા મુલાકાતે કોંગ્રેસના અગ્રણીઓ પધારેલ. ગાંધીનગરના ધારાસભ્યશ્રી સી.જે.ચાવડા, કોંગ્રેસના યુવાનેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા…

બનાસકાંઠા જીલ્લા સહકારી સંઘની ચુંટણીમાં દિયોદર વિભાગમાંથી દિયોદર માર્કેટ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરકે પોતાના સમર્થકો સાથે દીઓદર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોધાવી હતી. દિઓદર વિભાગમાં જીલ્લા…

બનાસ મેડિકલ કોલેજ દ્વારા થતાં કોરોનાનો RTPCR ટેસ્ટ જીલ્લાવાસીઓ માટે આર્શીવાદરૂપ બનશે :- શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીથી સંક્રમિત થયેલા દર્દીઓ અને કોરોના શંકાસ્પદ દર્દીઓની…

બનાસકાંઠા જાગીરદાર સમાજના આગેવાન ફોરણા નિવાસી મફતસિંહજી જોરજી વાઘેલા (મફજી બાપુ ફોરણા) નું દુઃખદ અવસાન થયું હિંદવાણી પંથકને આજે મોટી ખોટ પડી સચોટ વક્તા મફત સિંહ…

કોવિડ-૧૯ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા કલેકટરશ્રીએ અધિકારીઓને સુચના આપી કોરોના સંક્રમણ અટકાવવા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી.…

ભીલડીયાજી તીર્થ ના આંગણે પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં સંવત ૨૦૭૭ ના નવા વર્ષના પ્રારંભમાં ગૌતમ સ્વામી નો રાસ, ભકતામર…

પત્રકારોની એકતા માટે વિવિધ સંગઠન કામ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના પત્રકારો માટે પ્રેસ કલબ દીઓદરમાં પ્રેસ કલબના નવા નિમાયેલ હોદેદારોને પદભાર સોંપવામાં…

દીવાળીના તહેવારોમાં આમ જનતા સૌની સાથે મીઠાઈ આરોગી શકે તેવા શુભ આશય થી કોરોનાની મહામારીમાં સતત ત્રણ માસ સુધી બંન્ને ટાઈમ અવિરત રસોડુ ચલાવી ગરમા ગરમ…

દીઓદરના યુવા રાજવી અને સરપંચશ્રી ગીરીરાજસિંહજી વાઘેલા એ આજે દીઓદર ગ્રામ પંચાયત ખાતે દીઓદરના પત્રકરોની નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા મુલાકાત ગોઠવી સૌ પત્રકારોને આવકારેલ. શ્રી ગીરીરાજસિંહ…

જરૂરીયાત મંદ પરિવારોને ઘરે દીવાળી ઉજવાય તેવા આશય થી ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાના મંત્રી મુકેશભાઈ ઠાકોર દ્વારા ૧૧૦૦ જેટલા મીઠાઈના પેકેટોનું વિતરણ કરવામાં આવેલ. ૬૦૦ જેટલા…