Browsing: કોરોના

ભારતમાં કોરોના વાયરસના ચેપની બીજી લહેર દેશને પાયમાલીના રસ્તા પર લઈ આવી છે. કોરોના વાયરસના ચેપને કારણે ભારતમાં દરરોજ લગભગ 3 થી 4 લાખ સંક્રમિતો…

ભારત માટે આવનારા 6-12 મહિના અત્યંત મહત્વપૂર્ણ, યોગ્ય પગલાં ન લેવાયા તો મુશ્કેલીઓનો કરવો પડશે સામનો: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર લોકોને પાયમાલ કરી રહી છે.…

પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવાર માટે વ્યાપકપણે થાય છે. પરંતુ તેના પરિણામોથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ ઉપચાર કોરોના ચેપની તીવ્રતા ઘટાડવા અથવા…

દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 26 દિવસમાં આ પહેલીવાર છે, જ્યારે એક જ દિવસમાં 3 લાખથી ઓછા નવા કેસ નોંધાયા…

અદાણી પરિવાર વતનની વ્હારે, થરાદ ખાતે અદાણી દ્વારા રૂ. ૧ કરોડનો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે: અદાણી પરિવારે વતન પ્રત્યેનું ઋણ ચુકવવા હકારાત્મકતા દાખવી. કોરોના વાયરસની વૈશ્વિક…

એપોલો હોસ્પિટલના ડૉ.મહર્ષિ દેસાઈ: કોરોનાના 75 ટકા દર્દીઓને કોઈ સારવારની આવશ્યકતા હોતી નથીઃ શાંતિશ્રમ ન્યુઝ, અમદાવાદ. ગુજરાત સરકારની કૉવિડ-19 ( Covid-19 ) ની તજજ્ઞ ડૉક્ટરોની ટાસ્ક…

વધતા કોરોના સંક્રમણને લીધે દેશના ઘણા ભાગોમાં લોકડાઉન થયું છે. દરમિયાન, કોરોનાના લીધે થતા મૃત્યુના સમાચારથી ભય, ચિંતા અને સ્ટ્રેસ પેદા થયા છે. જે દૈનિક જીવનમાં…

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાની બીજી તરંગ જોવા મળી છે. જો કે કોરોનાની બીજી તરંગ પ્રથમ કરતા ધીમી છે. તેથી બીજી તરંગને શાંત થવામાં સમય લાગશે અને…

દેશમાં કોરોના રોગચાળાને કારણે નવા દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. પરિણામે, દેશભરમાંથી ઘણાં નકારાત્મક સમાચાર બહાર આવી રહ્યા છે. આવા સમયમાં બિહારમાંથી એક એવા…

ભારતમાં કોવિડ કેસની વધતી જતી સંખ્યા સાથે, ડાયગ્નોસ્ટિક કેન્દ્રો પર મોટો બોજો પડ્યો છે. ધરખમ વધી ગયેલી માંગને કારણે, આરટી-પીસીઆર પરિણામો સામાન્ય કરતાં પ્રક્રિયામાં લાંબો સમય…