Browsing: અમદાવાદ

ભારતના માહિતી કમિશનર તરીકે નિમાયેલા વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદયભાઇ માહૂરકરનું ગુજરાત મીડિયા ક્લબ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા જાહેર અભિવાદન ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી…

ભીલડીયાજી તીર્થ ના આંગણે પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં સંવત ૨૦૭૭ ના નવા વર્ષના પ્રારંભમાં ગૌતમ સ્વામી નો રાસ, ભકતામર…

અમદાવાદ મનપાના પૂર્વ મેયર અમિત શાહ અને તેમના પુત્ર કોરોનાથી સંક્રમિત અમદાવાદ મનપાના પૂર્વ મેયર અમિત શાહ અને તેમના પુત્ર કોરોનાથી સંક્રમિત થયા હતા. પૂર્વ મેયરને…

જય જય નંદા.. જય જય ભદ્દા… પૂજ્ય ભક્તિસૂરી સમુદાય ના પૂજ્ય સાધ્વીજી ભગવંત સિદ્ધગુણા શ્રીજી મહારાજ સાહેબ ખીમાણા જી. બનાસકાંઠા મુકામે કાળધર્મ પામ્યા છે તા. 16/11/2020ના…

ઘંટાકર્ણ મહાવીર અને મહુડી તીર્થ આકઆકાશની ઓળખ દેવનું નામ ઘંટાકર્ણ. જાણીતા વીરોમાંના એ એક. ઉંચા થંભ પર એક મોટો ઘંટ પણ મંત્રિત કરીને મૂકયો. જે ઘંટા…

સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના સોનાના વસ્ત્રો સંતો ને દાતાઓએ અપર્ણ કર્યા હતા. 6.50 કરોડના ખર્ચે આઠ કિલો સોનાના ,હીરા જડિત આભૂષણો અપર્ણ કરવામાં આવ્યા હતા. આ…

સેલિબ્રેશન સમયે રૂમમાં હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. જેને કારણે બર્થડે પાર્ટીના 5 દિવસમાં જ 22 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. પ્રતિકાત્મક તસવીર. અમદાવાદઃ શહેરના નારણપુરા…

“સુરત મહાનગરપાલિકા અને સચિન ટેક્ષ્ટાઇલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીસ વેલ્ફેર આસોસિએશનના જનભાગીદારી દ્વારા રૂ. ૧૩૦.૩૫ કરોડના ખર્ચે ટર્શરી ટ્રીટેટ વેસ્ટ વોટર પૂરુ પાડવા પ્રકલ્પ નું ઉદ્ઘાટન માન.ગુજરાત પ્રદેશ…

         દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ દર વર્ષે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના શરણે વંદન કરી…

પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે કલેકટરશ્રીએ અનાથ બાળકોને ફટાકડા અને મીઠાઇ તથા યોજનાના હુકમોનું વિતરણ કર્યુ   પાલક માતા-પિતા યોજનાના અમલીકરણમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને…