Browsing: અમદાવાદ

વિરમ પરિવાર ગ્રુપ અમદાવાદ AHMEDABAD દ્વારા પાંજરાપોળમાં પશુઓને ભોજન કરાવવામાં આવ્યું: વિરમ પરિવાર ગ્રુપ અમદાવાદ AHMEDABADના યુવાનો દ્વારા લીંચ ગામ પાંજરાપોળમાં ૨૦૦૦ કિલો લીલુ ઘાસ,…

અમદાવાદ પાલડી મધ્યે મહેતા પરિવાર ની કુળદીપીકા પ્રવ્રજ્યા સ્વીકાર બાદ પ્રથમવાર પગલાં યોજાયા. AHMEDABAD: Shantishram New (Ahmedabad) (અહેવાલ : સુમતિલાલ પી.શાહ ) તારીખ 25 3 2021…

પરમ પૂજ્ય કાંકરેજ કેસરી ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલ્પજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આજીવન ચરણો પાસક પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી શીલરત્ન વિજયજી મહારાજ સાહેબ (બાલમુની)  મહારાજ…

પૂજ્ય ભક્તિ સુરી મહારાજ સાહેબની 62મી પુણ્યતિથિ ઉજવાઈ: વર્ધમાન તપ સંસ્થાપક પરમ પૂજ્ય આચાર્ય શ્રી ભક્તિ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની બાસઠમી પુણ્યતિથિ નિમિત્તે શ્રી શાંતિનગર જૈન…

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલિન: અમદાવાદ:(AHMEDABAD) ગુજરાતના (GUJARAT) પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (MADHAVSINH SOLANKI) પંચમહાભૂતમાં વિલિન થયા. માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન થયુ…

શ્રી મહાવીર જૈન સોશીયલ ગ્રૂપ નિર્ણયનગર દ્વારા ધાબલા વિતરણ યોજાયું: શ્રી મહાવીર જૈન સોશ્યલ ગ્રુપ નિર્ણયનગર ના પ્રમુખ તુષારકુમાર નટવરલાલ શાહ ઉપપ્રમુખ ભાવેશકુમાર ચીનુભાઈ શાહ…

જિનાજ્ઞા યુવા ગૃપ દ્વારા શાંતિધારા અભિષેક કરવામાં આવ્યાં: 400વર્ષથી વધુ પ્રાચીન શ્રી મહાવીરસ્વામી જિનાલય, રામજી મંદિરની પોળ શાંતિધારા અભિષેક કરવામાં આવ્યાં.  03-01-2021, રવિવાર, માગશર વદ :…

શ્રી અયોધ્યાપુરમ તીર્થ મધ્યે ઉપધાન તપનો પ્રારંભ: જૈન શાસન રત્ન બંધુબેલડી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક આજ રોજ યોજાઈ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રભારી શ્રી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ…

શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો: વીજાપુર, ગુજરાત શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો. શ્રીમદ…