Browsing: અમદાવાદ

જૈન ધર્મ અને જૈન સાધુ સંતો વિરુધ્ધ કાર્ય કરતા અનુપ મંડલના વિરોધમાં જૈનો સંગઠીત થઇ અવાજ ઉઠાવી રહ્યા છે. Shantishram News, Ahmedabad, Gujarat. જૈન સમાજ ના…

અમદાવાદમાં લોકો માનવતાને બદલે પૈસાને પ્રાથમિકતા આપી રહ્યા હોય એવું લાગે છે. તો અમદાવાદમાં અધિકારીઓએ ગુજરાત સરકારના નીતિ નિયમોનો સરેઆમ ભંગ કરીને ખાનગી હોસ્પિટલોને કમાણી…

ગુજરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અમદાવાદ મધ્યે વિકાસના કાર્યોનો ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું. આજરોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી  Chief Minister Of Gujarat દ્વારા અમદાવાદ…

અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા કરતા સાજા થવાનો દર વધી ગયો છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો…

રાજ્યમાં ધીરે-ધીરે કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા સરકાર દ્વારા તમામ વેપાર ધંધા ચાલુ કરાવવામાં આવ્યા છે. પરંતુ અમદાવાદની AMTS અને BRTS સિટી સેવા અંદાજે 2 મહિનાથી…

અમદાવાદના વેજલપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં લાગી ભીષણ આગ, ૩5 ઝૂંપડા આગમાં લપેટાયા: અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલ વેજલપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રેડીયો મિર્ચિ રોડ પર ચંદ્રનગરના ઝૂંપડામાં ભીષણ આગ…

તૌક્તે વાવાઝોડા એ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્ર ના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ…

ડીસીપીએ નિકોલના બે પોલીસ કોન્સટેબલને બુટલેગરને ત્યાં દારૂની રેડ કરી વહીવટ કરી લેવા મામલે ચાલતી તપાસને અંતે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. 16 પેટી દારૂ…

અદાણી પરિવાર વતનની વ્હારે, થરાદ ખાતે અદાણી દ્વારા રૂ. ૧ કરોડનો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે: અદાણી પરિવારે વતન પ્રત્યેનું ઋણ ચુકવવા હકારાત્મકતા દાખવી. કોરોના વાયરસની વૈશ્વિક…

એપોલો હોસ્પિટલના ડૉ.મહર્ષિ દેસાઈ: કોરોનાના 75 ટકા દર્દીઓને કોઈ સારવારની આવશ્યકતા હોતી નથીઃ શાંતિશ્રમ ન્યુઝ, અમદાવાદ. ગુજરાત સરકારની કૉવિડ-19 ( Covid-19 ) ની તજજ્ઞ ડૉક્ટરોની ટાસ્ક…