કેપ્ટન પદ કોને સોંપવું? રોહિત શર્મા કોરોનાવાયરસ સંક્રમિત હોવાથી હોટેલમાં જ આઈસોલેટ કરાયા છે.તો હવે વિચાર એ આવે કે જ્યાં સુધી તેમના સ્વસ્થ માં સુધારો ના આવે ત્યાં સુધી કેપ્ટન પદ કોણ સંભાળશે? શું વિરાટ કોહલીને પાછા આ પદ પર રાખવામાં આવશે? જે વિષય પર અવનવી વિચારણા થઈ રહી છે.કેમ કે પાંચ દિવસ પછી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે.તે ઉપરાંત કે.એલ.રાહુલ ઇજાગ્રસ્ત હોવાથી પહેલેથી આ ટીમની બહાર છે. તો સમસ્યા એ ઉદભવશે કે જ્યાં સુધી આઈસોલેસન પૂર્ણ ના કરે ત્યાં સુધી ટીમ ના કપ્તાન આ દાવેદાર કોણ રહેશે? હવે જોવા જઈએ તો ટીમ ઇન્ડિયામાં ચાર દાવેદાર બાકી છે કદાચ એમાંથી જ કોઈ હોય શકે એવી સંભાવના છે.ઇન્ડિયા ક્રિકેટ ટીમ માટે ગંભીર સમસ્યા છે. જે પણ કેપ્ટન નક્કી થશે પરંતુ ઇન્ડિયા ટીમ પોતાનું પર્ફોર્મશ સફળતા પૂર્વક પાર પાડે એ જ મેચના રસિકોનું માનવું છે.
આ સાથે જ જે પણ હશે એ કપ્તાની માટે સારા જ દાવેદારો સાબિત થશે. જ્યાં સુધી કોરોના રોહિત શર્મા પરથી ટળી ના જાય ત્યાં સુધી કપ્તાન નવો હશે જે ટીમ ઇન્ડિયા માટે આશાનું કિરણ લઇ આવશે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો