Browsing: ધાર્મિક

વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું વિશેષ મહત્વ છે. આ પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે. વાસ્તુમાં વૃક્ષો અને છોડ સહિત…

કેટલાક છોડ ઘરની અંદર રાખવાથી લોકોની પ્રગતિ થઈ શકે છે. આમાંથી એક મની પ્લાન્ટ છે, જેને રાખવાથી લોકો સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. વાસ્તુ અનુસાર મની…

હિંદુ ધર્મમાં પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવો અને અગરબત્તી સળગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. અગરબત્તી સળગાવવાથી આખું ઘર સુગંધિત બને છે. ગુલાબ, ગુગલ, મોગરા…

વ્યક્તિના જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્વ છે. જો ઘરની દરેક વસ્તુ વાસ્તુ અનુસાર હોય તો તમારે જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો નહીં પડે. એવું માનવામાં આવે…

દેવ દિવાળીના દિવસે ટોટાણા મુકામે સદારામ બાપુના ધામમાં “અન્નકૂટ અને 101 દીવડાની આરતી” યોજાઈ. Dev Diwali આ પ્રસંગે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ અન્ય ઠાકોર સમાજ…

કોઈપણ વ્યક્તિનો હાથ જોઈને તેના ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનની આગાહી કરી શકાય છે. આપણી હથેળી પર કેટલાક એવા નિશાન હોય છે જે ભવિષ્ય વિશે સચોટ માહિતી…

હિન્દુ ધર્મમાં ચાર ધામનું વર્ણન કરવામાં આવ્યું છે જે બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પુરી જગન્નાથ છે. પુરીના જગન્નાથ મંદિરમાં તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે…

મહાન અર્થશાસ્ત્રી અને રાજદ્વારી આચાર્ય ચાણક્યની નીતિઓને અપનાવીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે, કારણ કે તેમણે જીવનને સુખી બનાવવાના ઘણા રસ્તાઓ આપ્યા છે. ચાણક્ય નીતિમાં…

રાહુ જ્યોતિષશાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ ગ્રહ છે અને કુંડળીમાં તેની સ્થિતિ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરી શકે છે. જ્યોતિષમાં રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે. રાહુને…

ભારત ના બહુ ચર્ચિત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સ્વપ્ન સમાન અયોધ્યા રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નજીક આવી રહી છે ત્યારે હવે રામ ભક્તો માટે…