Browsing: ધાર્મિક

પૂ.ગચ્છાધિપતિ આ.શ્રી અભયદેવ સૂરીશ્વરજી મ.સા.ના સંયમજીવનના પ૯મા વર્ષમાં પ્રવેશોત્સવ તા.૧૯/૧ર/ર૦ના રોજ ૐકાર સૂરી આરાધના ભવન ગોપીપુરા સુરતા આંગણે યોજાયેલ. આ પ્રસંગે પૂ.આ.શ્રી હર્ષસાગર સૂરી મ.સા., મોક્ષરત્ન…

પરમ પૂજ્ય તપસ્વી રત્ન અચલગચ્છાધિપતિ આચાર્યશ્રી ગુણોદય સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરાયેલ તે સ્થળે 72 જીનાલય કચ્છ મધ્યે ગુરુ મંદિર શિલાન્યાસ નો…

પરમ પૂજ્ય જ્ઞાન પ્રભાવક આચાર્યશ્રી અભયચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ની પાવન નિશ્રામાં શ્રી જૈન સંસ્કાર વાટિકા હૈદરાબાદ દ્વારા શત્રુંજય મહાતીર્થ 99 યાત્રા યોજાશે. જેનું…

જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી મૈત્રીરત્ના શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી અમદાવાદ થી શંખેશ્વર ના વિહારધામો માં first aid kit તથા ધાબળા અર્પણ યોજાયું.…

પુના નગરે અવિસ્મય અંજન શલાકાની ઉજવણી.. પુનાના વડગાંવશેરીના સુવર્ણના મહાવીર સ્વામીજીની અંજનશલાકા રંગેચંગે સંપન્ન થઈ. પ્રભુના ચ્યવન કલ્યાણકમાં 14 સ્વપ્નના અભૂતપૂર્વ નૃત્ય સાથે ભક્તિ અને જન્મ…

પૂ. આનંદસાગરસૂરિ સમુદાયવર્તી પૂ. આચાર્યશ્રી અક્ષયચંદ્રસાગરસૂરિ મ.સા. નાં પિતાજી મહારાજ પૂ. તપસ્વીશ્રી જગતચંદ્રસાગરજી મ.સા. (ઊંમર – ૯૦ વર્ષ)દિક્ષા પર્યાય ૩૭ વર્ષ કારતક વદ ૩, તા. ૩/૧૨/૨૦૨૦ને…

શ્રી ગાંધીનગર જૈન સંઘ ના આંગણે ચાતુર્માસ માટે બિરાજમાન ગિરનાર તીર્થોધારક શ્રી નીતિ સૂરીજી સમુદાયના ગચ્છાધિપતી પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન…

પાટણ મધ્યે માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતાં અગ્રણીઓ અને ચીફ ઓફિસર, પાટણ નગરપાલિકા છેલ્લાં કેટલાંક વર્ષોથી પાટણનાં અગ્નણી બિલ્ડર બેબા શેઠ દર ધનતેરસે…

અમદાવાદ મધ્યે શ્રી નિકોલ જૈન સંઘ દિવ્યજીવના આંગણે નૂતન વર્ષના પ્રારંભે જિનાલયનું દ્વાર ઉદ્ધાટન યોજાયું. દ્વાર ઉદ્ધાટન નો લાભ રાજપુર નિવાસી ઈન્દુબેન કુમુદચંદ્ર વાલાણી પરિવાર એ…

ભારતભર ના શ્ર્વેતાંબર જૈન સમાજ ના ત્રીજા નંબર ના સહુ થી મોટા એવા વાગડ સમુદાય ના ગરછાધિપતી ૮૦૦ થી વધુ સાધુ – સાધ્વિજી ભગવંતો ના નાયક…