Browsing: ધાર્મિક

પૂ. આનંદસાગરસૂરિ સમુદાયવર્તી પૂ. આચાર્યશ્રી અક્ષયચંદ્રસાગરસૂરિ મ.સા. નાં પિતાજી મહારાજ પૂ. તપસ્વીશ્રી જગતચંદ્રસાગરજી મ.સા. (ઊંમર – ૯૦ વર્ષ)દિક્ષા પર્યાય ૩૭ વર્ષ કારતક વદ ૩, તા. ૩/૧૨/૨૦૨૦ને…

શ્રી ગાંધીનગર જૈન સંઘ ના આંગણે ચાતુર્માસ માટે બિરાજમાન ગિરનાર તીર્થોધારક શ્રી નીતિ સૂરીજી સમુદાયના ગચ્છાધિપતી પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન…

પાટણ મધ્યે માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતાં અગ્રણીઓ અને ચીફ ઓફિસર, પાટણ નગરપાલિકા છેલ્લાં કેટલાંક વર્ષોથી પાટણનાં અગ્નણી બિલ્ડર બેબા શેઠ દર ધનતેરસે…

અમદાવાદ મધ્યે શ્રી નિકોલ જૈન સંઘ દિવ્યજીવના આંગણે નૂતન વર્ષના પ્રારંભે જિનાલયનું દ્વાર ઉદ્ધાટન યોજાયું. દ્વાર ઉદ્ધાટન નો લાભ રાજપુર નિવાસી ઈન્દુબેન કુમુદચંદ્ર વાલાણી પરિવાર એ…

ભારતભર ના શ્ર્વેતાંબર જૈન સમાજ ના ત્રીજા નંબર ના સહુ થી મોટા એવા વાગડ સમુદાય ના ગરછાધિપતી ૮૦૦ થી વધુ સાધુ – સાધ્વિજી ભગવંતો ના નાયક…

ભીલડીયાજી તીર્થ ના આંગણે પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં સંવત ૨૦૭૭ ના નવા વર્ષના પ્રારંભમાં ગૌતમ સ્વામી નો રાસ, ભકતામર…

જય જય નંદા.. જય જય ભદ્દા… પૂજ્ય ભક્તિસૂરી સમુદાય ના પૂજ્ય સાધ્વીજી ભગવંત સિદ્ધગુણા શ્રીજી મહારાજ સાહેબ ખીમાણા જી. બનાસકાંઠા મુકામે કાળધર્મ પામ્યા છે તા. 16/11/2020ના…

ઘંટાકર્ણ મહાવીર અને મહુડી તીર્થ આકઆકાશની ઓળખ દેવનું નામ ઘંટાકર્ણ. જાણીતા વીરોમાંના એ એક. ઉંચા થંભ પર એક મોટો ઘંટ પણ મંત્રિત કરીને મૂકયો. જે ઘંટા…

શ્રી દેવચંદ નગર જૈન સંઘ મલાડ ઇસ્ટ મધ્યે લબ્ધગુરુ કૃપાપ્રાપ્ત પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં લબ્ધિનિધાન ગુરુ ગૌતમસ્વામી નું સામૂહિક મહાપૂજન યોજાયું…

સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના સોનાના વસ્ત્રો સંતો ને દાતાઓએ અપર્ણ કર્યા હતા. 6.50 કરોડના ખર્ચે આઠ કિલો સોનાના ,હીરા જડિત આભૂષણો અપર્ણ કરવામાં આવ્યા હતા. આ…