Browsing: ધાર્મિક

પૂજ્ય ભક્તિ સુરી મહારાજ સાહેબની 62મી પુણ્યતિથિ ઉજવાઈ: વર્ધમાન તપ સંસ્થાપક પરમ પૂજ્ય આચાર્ય શ્રી ભક્તિ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની બાસઠમી પુણ્યતિથિ નિમિત્તે શ્રી શાંતિનગર જૈન…

ધર્મ:મકરસંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવશે, ધાર્મિક ગ્રંથમાં આ દિવસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. સંક્રાંતિના દિવસે બનાનાર શુભ યોગમાં દાન પૂણ્ય કરવાથી કેટલીક મુશ્કેલીથી મુક્તિ…

મહિલા મંડળ દ્વારા દીઓદરમાં ઉત્તરાયણ નિમિત્તે લાડુ-અને ઘાસચારાનું આયોજન: DIYODAR (BANASKANTHA) ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે. ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસચારો આપવો, શ્વાનોને લાડુ ખવરાવવા થી…

શ્રી ભડથ જૈનસંઘ (તા.ડીસા) ના આંગણે પોષદશમીના અઠ્ઠમતપ સહ ત્રિ-દિવસીય શ્રી અર્હદ મહાપૂજન યોજાયેલ: શ્રી ભડથ જૈનસંઘ (તા.ડીસા) ના આંગણે પૂ.આ.શ્રી યશોવર્મસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.મૂનિશ્રીની ધુરંધર…

જિનાજ્ઞા યુવા ગૃપ દ્વારા શાંતિધારા અભિષેક કરવામાં આવ્યાં: 400વર્ષથી વધુ પ્રાચીન શ્રી મહાવીરસ્વામી જિનાલય, રામજી મંદિરની પોળ શાંતિધારા અભિષેક કરવામાં આવ્યાં.  03-01-2021, રવિવાર, માગશર વદ :…

શ્રી અયોધ્યાપુરમ તીર્થ મધ્યે ઉપધાન તપનો પ્રારંભ: જૈન શાસન રત્ન બંધુબેલડી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ…

શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો: વીજાપુર, ગુજરાત શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો. શ્રીમદ…

જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારી અને વિમલભાઈ બોથરાની સ્મશાન યાત્રા… સ્વ.ભરતભાઈ કોઠારીની સ્મશાન યાત્રા તેમના રાજપુર ખાતેના નિવાસ સ્થાને થી આવતીકાલે તા.૨૭/૧૨/૨૦૨૦ને રવિવારે સવારે ૧૦ કલાકે નીકળી રિસાલા…

શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે ઓળી ના પારણા નિમિત્તે શ્રી માણીભદ્ર વીર દાદાનો પાંચ કુંડી હવન યોજાયો: શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે…

તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું: તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું. ભગવાન મહાવીરના શાસનનાં ૨,૬૦૦ વર્ષમાં પહેલી…