Browsing: ધાર્મિક

Shantishram News, Diyodar, Gujarat. દિલ્હી નગરે પીતમપુરા ગુજરાત એપાર્ટમેન્ટના આંગણે દિલ્હી ગુજરાતી શ્વે.મુ. જૈન સંઘના તત્વવિધાનમાં ગુરૂ પ્રેમના આજીવન ચરણોપાસક પૂ.આ.શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી મ.સા.(કે.સી.)ની પાવનનિશ્રામાં ઉપધાન…

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હવે જન્માષ્ટમી પણ નજીકમાં છે ત્યારે ભક્તો શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં તલ્લીન થવા માંડયા છે. દ્વારકા એ માટે સૌની પહેલી પસંદ…

Shantishram News, Diyodar, Gujarat. પરમ પૂજ્ય ભક્તિસુરી સમુદાય ના ગચ્છાધિપતિ કાંકરેજ કેસરી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પજય સુરીશ્વરજી મહારાજ સાહેબની સ્વાસ્થ્યની અનુકૂળતા માટે શ્રી…

Shantishram News, Diyodar, Gujarat. શ્રી આનંદનગર જૈન સંઘ સેટેલાઇટ, અમદાવાદના આંગણે શ્રી નાકોડા પાર્શ્વનાથ દાદા ના જિનાલયની વર્ષગાંઠ તારીખ 15/8/2021 શ્રાવણ સુદ સાતમના રોજ ઉજવાઇ. સાલગીરી…

આ શિવાલય એટલે કચ્છનું પ્રખ્યાત કોટેશ્વર ધામ. કચ્છમાં લખપત તાલુકામાં કોટેશ્વર મહાદેવ મંદિર અસ્તિત્વમાં છે. આ દરિયા કિનારાના મંદિરની આસપાસ ગર્જના કરતો સમુદ્રનો અવાજ ગુંજતો…

Shantishram News, Diyodar, Gujarat. દિયોદર યુવા સંગઠન દ્વારા દિયોદરથી નડાબેટ ઝીરો પોઈન્ટ સુધી ૯૦ કિલોમીટરની તીરંયાયાત્રા દોડ સાથે યોજવામાં આવેલ. જેનું આજરોજ સવારે આરામગૃહ ખાતે વિવિધ…

Shantishram News, Diyodar, Gujarat. (સુમતીલાલ શાહ દ્વારા) અમદાવાદ નગરે શ્રી મહિમા જૈન સંઘ સુવિધિ, જીવરાજ પાર્ક ના આંગણે પન્યાસશ્રી ભદ્રેશ્વર વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય યોગીરત્ન વિજયજી…

રાજ્યમાં મોટા શહેરોમાં દર વર્ષ મોટા આયોજનકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે પરતું બે વર્ષથી કોરોના કહેરને પગલે ગરબા યોજી શકાતા નથી ત્યારે આ…

Shantishram News, Diyodar, Gujarat. શ્રી સિમંધર સ્વામી શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ઘાટલોડીયા મધ્યે શ્રી લબ્ધિગુરૂ કૃપાપાત્ર પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ…

Shantishram News, Diyodar, Gujarat. ગુરૂ રામ પાવનભૂમિ, પાલ, સુરત મધ્યે તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય…