Browsing: ધાર્મિક

દહી હાંડી, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પત્ર લખીને મહારાષ્ટ્રના તાજ અંગે મહત્વની સૂચના આપી છે. પત્રમાં રાજ્ય…

Shantishram News, Diyodar, Gujarat. વિશ્વ પ્રસિધ્ધ શ્રી વિજ્ય લબ્ઘી સૂરી જૈન ઘાર્મિક પાઠશાળા ચિકતપેટ, બેંગ્લો૨ દ્રારા અદૂભુત સ્નાત્ર મહોત્સવ યોજાય છે. દેશ વિદેશ માં વસતા લોકો…

Shantishram News, Diyodar, Gujarat. થરા નગરે છનાલાલ ફકીરચંદભાઈ મહેતા પરિવારના ર્ડા. હિતેશભાઈના ધર્મપત્ની સોનલબેનનું માસક્ષમણનું પારણું તા.રર/૮/ર૦ર૧ના રોજ પૂ.સા.શ્રી તત્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પાવન નિશ્રામાં યોજાઈ…

Shantishram News, Diyodar, Gujarat. સુરત નગરે શ્રી ૐકારસૂરી આરાધના ભવન પાલ મધ્યે પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી હેમપ્રભ સૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ.શ્રી લલીતપ્રભ સૂરી મ.સા. તથા પૂ.આ.…

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 30 ઓગસ્ટના રોજ ઉજવાશે. કૃષ્ણ ભક્તો તેમની જન્મજયંતિ પર જન્માષ્ટમીના તહેવારની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન…

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારો માટે કોરોનાની ગાઇડલાઇન અને એસઓપી અન્વયે રાત્રિ કર્ફ્યૂ અને અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરવામાં આવી છે.…

કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને પગલે જનજીવન ફરી ધબકતું થઇ ગયું છે. રવિવારે રક્ષાબંધનના પર્વની રાજ્યભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યોર્તિલિંગ સોમનાથમાં ૬૦ હજાર,…

શ્રાવણ મહીનાની પૂર્ણિમા એટલે ભાઇ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઇની લાંબી ઉંમર અને સુખાકારી માટે ભાઇના કાંડા પર રક્ષા દોરી બાંધે છે. ત્યારે…

Shantishram News, Diyodar, Gujarat. મુંબઈ થાણા નગરે વિશ્વશાંતિ નિમિત્તે પૂ.આ.શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા. ની પાવનનિશ્રા માં શ્રી પાર્શ્વપદ્માવતી અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી મહાદેવીનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સહ બૃહદ…

Shantishram News, Diyodar, Gujarat. અમદાવાદ ડહેલાના ઉપાશ્રય મધ્યે ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય ડહેલાના સમુદાયના વડીલ નાયક પરમ પુજ્ય આચાર્ય શ્રીમદ વિજય યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ…