Browsing: ધાર્મિક

સુરત શહેરમાં કાર્યરત પરાક્રમ સેવા સંસ્થા દ્વારા આગામી દિવસોમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે એક શાનદાર કાર્યક્રમનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે, અને જેને લઈને…

અરવલ્લી જિલ્લામાં શ્રી કષ્ટભંજન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ વિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીએ જમાવટ બોલાવી હતી. મોડાસાના મેઘરજ બાયપાસ…

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમ સતત દોડી રહી છે રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની મુલાકાત સમયે બુદ્ધિસ્ટ સરકીટનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે ભારતના પાંચ રાજ્યોમાં બુદ્ધિસ્ટ સરકીટ વિકસાવવા કેન્દ્ર સરકારે 325 કરોડ રૂપિયા મંજૂર કરી કામ…

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ઐતિહાસિક-પવિત્ર શ્રી રામકથામાં ગઇકાલે સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર – સાહિત્યકાર શ્રી સાંઇરામ દવેએ ભારે જમાવટ કરી હતી તેની તસ્વીર. જાણીતા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે તૈયાર થનારી ચેરિટી કચેરીનું ભૂમિપૂજન આજરોજ સંપન્ન થયું હતું. રાજ્યના ૦૮ જિલ્લાને નવા ચેરિટી ભવનની…

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને શિવાજી મહારાજ પ્રસિધ્ધ્ પ્રતિષ્ઠાન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજના…

Shantishram News, Diyodar, Gujarat. દીઓદર નગરે શ્રી શાંતિનાથ જીનાલયની ર૪ મી ધ્વજારોહણ પ્રસંગ પૂજ્ય આચાર્યશ્રી જગ્ગ ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પૂજ્ય મુનિ શ્રી વિશ્વ…

Shantishram News, Diyodar, Gujarat. દીઓદર તાલુકાના સરદારપુરા રવેલ ગામે મા ચેહરના ધામે શ્રી મોમાઈ માતાજી, ચેહર માતાજી તથા ગોગ મહારાજ, સધી માતાજી, વીર મહારાજ, રામબાઈ માં,…

Shantishram News, Diyodar, Gujarat. ૧) સુરત સોમ ચિંતામણી મધ્યે બનાસકાંઠા ના વતની વડેચા ધરમશીભાઈ ઔત્તમચંદ ભાઈ પરિવારના મુમુક્ષુ આંગીબેન દિલીપભાઈ વડેચા ની પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ…