Browsing: ધાર્મિક

જગન્નાથપુરી અને અમદાવાદ પછી ની ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાં અષાઢીબીજ નાં પવિત્ર દિવસે નિકળતી ભારતની ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી ની ચાલું વર્ષે 140…

૫૧ બુલેટ, ૧ હજાર બાઈક સાથે યુવાનો, ૫૦૦ ટુ વ્હીલરમાં બહેનો જોડાશેઃ ૧૫ જનજાગૃતિના ફલોટસઃ કર્ણાવતી પ્લોટ ખાતે મહાઆરતી, લોકડાયરો, રકતદાન અને હિમોગ્લોબીન સહિતના કાર્યક્રમોઃ શ્રી…

બારડોલી: બારડોલી સિનિયર સીટીઝન ક્લબ દ્વારા પ્રતિમાસ જન્મદિન ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વખતે જન્મદિન ઉજવણીની સાથે સાથે ભગવદ ગીતા સૌને માટે વિષય પર…

સપ્તાહના ચોથા દિવસે વિવિધ કાર્યક્રમોની વણઝાર રહી. સી. આર.પાટિલેનાં હસ્તે જામકંડોરણા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર અને ગૌશાળામાં સ્વ. વીઠલભાઈ રાદડિયા ની પ્રતિમાનું અનાવરણ કરાયું જામકંડોરણા ગૌવલોક વાસી…

દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના કોરોનાના સમયગાળા દરમિયાન માતા…

હિંદવા સુરજ રાજપૂત કુલભૂષણની 482મી જયંતી પર મહાઆરતી, પુષ્પાંજલિ તથા ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો હિંદવા સુરજ રાજપૂત કુળભુષણ મહારાણા પ્રતાપસિંહજી જન્મજયંતિ તા. 2ને ગુરૂવાર જેઠ સુદ-ત્રીજ…

આજના આધુનિક યુગમાં સુખ-શાંતિની શોધ કરતો માનવ પ્રતિદિન અને પ્રતિક્ષણે સાધન-સંપતિ, સગવડ અને સજાવટમાં નિરંતર વધારો કરી રહ્યો છે છતાં પ્રતિદિન અને પ્રતિક્ષણે અશાંતિ અને અજંપામાં,…

અરવલ્લી જિલ્લાના ધનસુરાના નવી શિણોલ ગામે શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે નવી શિણોલ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. નવી શિણોલ ગામે શ્રીરામ…

માધવપુરનો માંડવો ને યાદવ કુળની જાન ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણી ને પરણવા માટે હાથીની અંબાડી પરબેસીને એક કિલોમીટર લાંબી જાન લઈને નગરયાત્રાએ નીકળ્યા હતા. ઉપલેટા શહેરના…

રાજુલા શહેરમાં ચાલી રહેલી ભટ્ટ પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ ની અંદર અલગ-અલગ પ્રસંગ ઉજવવામાં આવ્યા હતા…. જેમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ટીંબી માર્કેટયાર્ડ ચેરમેન…