Browsing: ધાર્મિક

દર વર્ષે જૂનાગઢમાં જેઠ વદ અગિયારસના દેવી-દેવતાઓને પ્રકૃતિની પૂજા માટે ગિરનારની દૂધધારા પ્રમાણે પરિક્રમા યોજાય છે છેલ્લા સિત્તેર વર્ષથી આ પરંપરાગત પરિક્રમા ભાવિકો દ્વારા રૂટ પર…

ઉત્તર ગુજરાતમાં ભવ્યાતીભવ્ય રથયાત્રા મોડાસા શહેરમાં યોજાય છે જેમાં ખુદ ભગવાન જગન્નાથ દર્શન આપવા નીકળતા હોવાથી ભક્તો પણ આતુરતા પૂર્વક આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળતો હોય…

1) Article Content: બારડોલી: મે વેકેશન દરમ્યાન BAPS સ્વામિનારાયણ મંદિર સાંકરીના સત્સંગી બાળકો દ્વારા વ્યસનમુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમ્યાન કુલ 5346 વ્યક્તિઓએ…

ડાકોરમાં પરંપરાગત નીકળતી રથયાત્રા પૂર્વે પોલીસ એક્શન મોડમાં, 1 લાખથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે સમગ્ર રથ યાત્રાના માર્ગો પર જય રણછોડ, જય જગન્નાથ ના નાદ સાથે…

જૂનાગઢના પરબ ધામ ના મહંત કરશનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાતાં મહોત્સવને લઇ તારીખ ૧લી જુલાઈ ના રોજ સવારે સાડા સાત કલાકે પૂજ્ય બાપુના હસ્તે…

Gauri Vrat: કુંવારી છોકરીઓ દ્વારા ગૌરી વ્રત ક્યારે કરવામાં આવે છે? બધી મનોકામનાઓ પૂર્ણ થાય, જાણો તિથિ અને મુહૂર્તનો સમય… ગૌરી વ્રત હિંદુ ધર્મમાં અપરિણીત છોકરીઓ…

પંચાંગ અનુસાર, અષાઢ મહિનાની આ ગુપ્ત નવરાત્રિ 30 જૂન 2022થી શરૂ થશે અને 9 જુલાઈ 2022 સુધી ચાલશે. અષાઢ ગુપ્ત નવરાત્રી માટે ઘટસ્થાપનનો શુભ સમય 30…

બારડોલી : ભારત તેમજ વિશ્વ માંથી ઉત્તરાખંડ ખાતે યોજાતી ચાર ધામ યાત્રા અર્થે શ્રધ્ધાળુ ઓ આસ્થા થી જતા હોય છે. આ ચાર ધામ યાત્રાએ જનાર યાત્રાળુ…

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામમાના એક અને 52 શક્તિપીઠમાં જેનો સમાવેશ થાય છે તેવા પાવાગઢમાં શ્રદ્ધાળુઓ માટે વધુ એક ફેસેલિટી આપવામાં આવશે. પાવાગઢ મહાકાળી માતાજી બિરાજમાન છે અને…

ભગવાન જગન્નાથની રથયાત્રામાં ૧૭૦૦ મણ ફણગાવેલા મગ અને ચણાનો પ્રસાદ વિતરણ કરાશે છેલ્લા બે વર્ષથી કોરોનાની સંક્રમણને કારણે ગુજરાતની બીજા નંબરની અને ભારતભરમાં ત્રીજા નંબરની ગણાતી…