Browsing: ધાર્મિક

પાટણ શહેરમાં રવિવારે બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજીના આધ્યાત્મિક વારસ પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજીના 50 મા ગુરૂદીક્ષા મહોત્સવ સ્મૃતિ દિન નિમિત્તે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આત્મીય…

કાઉન્ટ-ડાઉન: 200 સભ્યોનું ગ્રુપ બે પેઢીથી ખેંચે છે ભગવાનનો રથ મુળ ઘોઘાના વતની ઘોઘા ભોઈ સમાજ ખેંચશે ભગવાન જગતન્નાથજીનો રથ જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી…

મેષ: ગણેશજી કહે છે, આજે આર્થિક પક્ષ મજબૂત રહેશે. સાથે જ તમારા ધન, સન્માન અને યશ-કીર્તિમાં વધારો થશે. રોકાયેલું કાર્ય સિદ્ધ થશે. આજે સાંજે કોઈ મિત્ર…

કાશી વિશ્વનાથ મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ વર્માએ કહ્યું કે અમે કોન્ટ્રાક્ટરને લગ્ન અને સામાજિક કાર્ય જેવા કાર્યક્રમોનું આયોજન કરવા માટે પણ આમંત્રણ આપ્યું છે, જેમણે…

જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ જાણવામાં મદદ કરે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિ હોય છે, તેવી જ રીતે દરેક સંખ્યા પ્રમાણે…

ઓરીસ્સાની રથયાત્રા બાદ ભારતની બીજા નંબરની સૌથી ભવ્ય રથયાત્રા અમદાવાદમાં નિકળે છે. ત્યારે રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તૈયારીઓનો ધમધમાટશરૂ કરી દેવામાં આવ્યો છે.…

રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાઈએ જણાવ્યું હતું કે રથયાત્રા માટે પોલીસ પરવાનગી આપવામાં આવી છે. જેમાં 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિને દર્શાવતી…

વાસ્તુશાસ્ત્રથી દરેક વ્યક્તિ પરિચિત હશે. ઘરમાં કઈ વસ્તુઓ કઈ જગ્યાએ હોવી જોઈએ તેના માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો તમે પણ વાસ્તુ અનુસાર તમારા ઘરમાં…

Sawan 2022: આ વર્ષે શ્રાવણ માસની શરૂઆત ખૂબ જ શુભ સંયોગમાં થશે! હવેથી જાણી લો આ મહત્વની બાબતોભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ 14 જુલાઈથી શરૂ થઈ…

25 જૂન શનિવારના રોજ મેષ રાશિના જાતકોની કોઈ મોટી ચિંતા દૂર થઈ શકે છે. સિંહ રાશિના લોકોએ નિરાશાથી બચવું પડશે, નહીં તો નુકસાન થઈ શકે છે.…