દર વર્ષે જૂનાગઢમાં જેઠ વદ અગિયારસના દેવી-દેવતાઓને પ્રકૃતિની પૂજા માટે ગિરનારની દૂધધારા પ્રમાણે પરિક્રમા યોજાય છે છેલ્લા સિત્તેર વર્ષથી આ પરંપરાગત પરિક્રમા ભાવિકો દ્વારા રૂટ પર દૂધની ધારા વહેવા માં આવે છે આજે તારીખ 24 ના જેઠ વદ અગિયારસના દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો છે ગત વર્ષે આ પરિક્રમામાં શો ભાવિકોને મંજૂરી આપવામાં આવી હતી આ વર્ષે ૫૦૦ ભાવિકોને મંજૂરી આપવા વિશ્વ હિન્દુ પરિષદ એ વન વિભાગને રજૂઆત કરી હતી જેના અનુસંધાને વનવિભાગ દ્વારા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર સહિત ૨૫ વ્યક્તિ ગિરનાર એસોસિયેશનના પ્રમુખ રમેશભાઇ ને બાવળીયાને 20 વિહિપના મંત્રી હિરેનભાઈ રૂપારેલીયા અને 25 મહંત મંગળ ગીરી ને પાંચ મળી કુલ ૧૨૫ વ્યક્તિને ગિરનારની દૂધધારા પરિક્રમા માટે મંજૂરી આપવામાં આવી છે આ લોકોએ એભાભાઈ કટારા ના સંકલનમાં રહી લોકોને પરિક્રમામાં જવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં વ્યક્તિ દીઠ ૪૦ રૂપિયા ફી ભરપાઈ કરવાની પણ રહેશે અને ત્યારબાદ જ આ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો 36 કિલોમીટર ની પરિક્રમા સાંજે છ વાગે પૂર્ણ થશે અને પરિક્રમાર્થીઓ બોરદેવી થી બહાર નીકળશે
Trending
- તેલંગાણા ટનલમાં અકસ્માત, 8 કામદારો 14 કિમી અંદર ફસાયા
- અમદાવાદમાં સ્ટીલ ઉદ્યોગપતિ સાથે થઇ રૂ. ૧.૯૨ કરોડની છેતરપિંડી ,નકલી મહિલા મિત્રએ કરી છેતરપિંડી
- 28 ફેબ્રુઆરીએ Balaji Phosphatesનો IPO ખુલશે, શું રોકાણકારોની અપેક્ષાઓ પૂરી કરી શકશે?
- હથેળી પરની આ રેખાથી જાણો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર
- શું અર્જુનની છાલ હૃદયના અવરોધને મટાડે છે? તેના ફાયદા અને ગેરફાયદા જાણો
- આજનું પંચાંગ 23 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના જાતકોને મળશે ભાગીદારોનો સાથ અને થશે આર્થિક લાભ , વાંચો તમારું દૈનિક રાશિફળ.
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું