દર વર્ષે જૂનાગઢમાં જેઠ વદ અગિયારસના દેવી-દેવતાઓને પ્રકૃતિની પૂજા માટે ગિરનારની દૂધધારા પ્રમાણે પરિક્રમા યોજાય છે છેલ્લા સિત્તેર વર્ષથી આ પરંપરાગત પરિક્રમા ભાવિકો દ્વારા રૂટ પર દૂધની ધારા વહેવા માં આવે છે આજે તારીખ 24 ના જેઠ વદ અગિયારસના દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો છે ગત વર્ષે આ પરિક્રમામાં શો ભાવિકોને મંજૂરી આપવામાં આવી હતી આ વર્ષે ૫૦૦ ભાવિકોને મંજૂરી આપવા વિશ્વ હિન્દુ પરિષદ એ વન વિભાગને રજૂઆત કરી હતી જેના અનુસંધાને વનવિભાગ દ્વારા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર સહિત ૨૫ વ્યક્તિ ગિરનાર એસોસિયેશનના પ્રમુખ રમેશભાઇ ને બાવળીયાને 20 વિહિપના મંત્રી હિરેનભાઈ રૂપારેલીયા અને 25 મહંત મંગળ ગીરી ને પાંચ મળી કુલ ૧૨૫ વ્યક્તિને ગિરનારની દૂધધારા પરિક્રમા માટે મંજૂરી આપવામાં આવી છે આ લોકોએ એભાભાઈ કટારા ના સંકલનમાં રહી લોકોને પરિક્રમામાં જવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં વ્યક્તિ દીઠ ૪૦ રૂપિયા ફી ભરપાઈ કરવાની પણ રહેશે અને ત્યારબાદ જ આ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો 36 કિલોમીટર ની પરિક્રમા સાંજે છ વાગે પૂર્ણ થશે અને પરિક્રમાર્થીઓ બોરદેવી થી બહાર નીકળશે
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો