જુનાગઢ જિલ્લાના બાટવાની ગૌતમ ગૌશાળા ના 30 જેટલા યુવાનો દ્વારા સ્વખર્ચે ગૌશાળાને વેક્સિનેશન કરવામાં આવ્યું છે ચાર દિવસથી આ રસી ગાયને યુવાનો શો ખર્ચે આપે છે આ યુવાનો દિવસ દરમિયાન વેપારીઓને દુકાનમાં કામ કરે છે ત્યાંથી છુટા થયા બાદ સેવાના ભાગીદાર બને છે હાલમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પશુઓને લંબી વાયરસનો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે બાટવાની ગૌશાળા ના 30 જેટલા યુવાનો છેલ્લા ચાર દિવસથી આ રસી ગાયોને આપવાનું સ્વખર્ચે ચાલુ કર્યું છે મહત્વની વાત એ છે કે આ યુવાનો દિવસ દરમિયાન વેપારીઓની દુકાનમાં કામ કરે અને ત્યાંથી છુટા થયા બાદ ગાયો માટે સેવાની કામગીરી કરે છે હાલ સરકાર દ્વારા ગૌવંશને રસી આપવામાં રસી નો અભાવ હોવાની ઠેર ઠેરથી ફરિયાદ ઉઠી રહી છે જેથી ગૌ માતાને મોતના મુખમાં ધકેલાંથી બચાવવા માટે સામાન્ય વર્ગના યુવાનોએ પોતાની બચતના નાણાંમાંથી રસી મંગાવી અને પોતે જાતે જ ગૌવંશને રસીકરણ કરી લંબી વાયરસના રોગના ભરડામાંથી બચાવવા માટે નો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે આ કામગીરીના કારણે બાટવાના સૌ વેપારીઓ અને સ્થાનિક લોકોએ પણ આ સેવાના કાર્યને બિરદાવ્યું છે
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર