Browsing: રાજકારણ

દીઓદર માં યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: Shantishram News, Diyodar, Gujarat. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ભાજપના સરકારના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે…

Gandhinagar રેલ્વે સ્ટેશન સંકુલમાં નિર્માણ થઈ રહેલી પંચતારક હોટલનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશન સંકુલ માં નિર્માણ ના આખરી તબક્કા…

કોરોના વાયરસ ની બીજી વેવ છત્તીસગઢ ના જનજાતિ વિસ્તારો માટે સરકાર તરફથી એક અજીબોગરીબ જાહેરાત કરવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ગોરેલ્લા-પેંડ્રા-મરવાહી જિલ્લામાં…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના પશ્ચિમ બંગાળ પ્રવાસ પર શરૂ થયેલા વિવાદને લઈને હવે મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, પ્રધાનમંત્રી સાથે વાત…

ઓડીસા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યુ હતું. નુકસાનની સમીક્ષા કરવા કાલીકુંડામાં PM MODI ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ…

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગિ આદિત્યનાથે પ્રયાગરાજ સહીત ઘણા શહેરોના પ્રાચીન નામ બદલ્યા છે. હવે દિલ્હીનું નામ બદલીને પણ પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ કરવાની માંગ કરવામાં આવી છે.…

10મેથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ ચાલુ થઈ છે. પેલેસ્ટાઈનના હેલ્થ અધિકારીઓના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 228 લોકોના મોત થયા છે. જ્યારે ઈઝરાયેલના જણાવ્યાં મુજબ…

આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને…

ભારત માટે આવનારા 6-12 મહિના અત્યંત મહત્વપૂર્ણ, યોગ્ય પગલાં ન લેવાયા તો મુશ્કેલીઓનો કરવો પડશે સામનો: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર લોકોને પાયમાલ કરી રહી છે.…

ગંગા કિનારે ઉત્તરપ્રદેશમાં કોરોનાથી મૃત્યુ પામી રહેલા લોકોના મૃતદેહો દફનાવવામાં આવી રહ્યા છે .કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલી અને તેમના ગૃહ જિલ્લા પ્રયાગરાજથી મોટા…