Browsing: રાજકારણ

કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલય તરફથી કરવામાં આવેલા આ પહેલથી લગભગ 38 કરોડ શ્રમજીવીઓને ફાયદો થશે. જેમાં નિર્માણ મજૂર ઉપરાંત પ્રવાસી શ્રમિક, લારી ગલ્લા વાળા અને…

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની વિવાદિત નિવેદન બાદ હવે મુશ્કેલીમાં વધારો થયો છે. તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પૂર્વ જામીન અરજી ના મંજૂર કરવામાં આવી છે,…

આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ મેડિકલ કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા…

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી કલ્યાણ સિંહ ના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી…

Shantishram News, Diyodar, Gujarat. ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલે આજરોજ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી તરીકે કાંકરેજ તાલુકાના રાનેરના વતની અને સુરતને…

યુપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે ગુરુવારે વિધાનસભામાં એક કરોડ યુવાનોને ટેબલેટ અને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે. આ સાથે રાજયના કર્મચારીઓના 28 ટકા ડીએ અને આંગણવાડી કર્મચારીઓના…

સોમનાથ મંદિરની આસપાસ પ્રાસાદ યોજના થકી 80 કરોડ રૂપિયાના નવીનીકરણના કામો કરવામાં આવ્યા છે. આજે થયેલા લોકાર્પણ અને ખાતમુર્હુતના કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ,…

Shantishram News, Diyodar, Gujarat.  ભારતીય જનતા પાર્ટી  દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્ર્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ આજથી રાજ્ય ભરમાં જન આશીર્વાદ યાત્રાનો (Jan Ashirwad Yatra) પ્રારંભ કરવામાં આવેલ.…

કોંગ્રેસ પાર્ટી તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલા કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ નેતા સુષ્મિતા દેવે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અગાઉ,…

માત્ર બે દિવસ પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનના વડા ગાયત્રી જરીવાલાને મળવા માટે મહેમાનોના વેશમાં આવેલા બે લોકોએ મિસાઇલોને બ્રીફકેસમાં છુપાવી દીધી હતી અને ગેરકાયદેસર…