Browsing: રાજકારણ

મોરબી : CM દ્વારા રૂ.2.47 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું વર્ચ્યુઅલ ઇ-ખાતમૂર્હત કરવામાં આવ્યું  આજે મોરબી ખાતે રૂ.2.47 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું મુખ્યમંત્રી…

દીવમાં જીલ્લા ભાજપ યુવા મોર્ચાની બેઠક નું આયોજન કરવામાં આવ્કેન્દ્રશાસિત દીવ માં ભારતીય જનતા પાર્ટી ધીમે ધીમે સક્રિય થઇ રહી છે અને તેના કાર્યકરો પણ વધી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 જિલ્લામાં નવા નિર્માણ થનારા ચેરિટી કચેરી ભવનોના ઇ-ખાતમૂર્હત કરતાં જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાસભર ચેરિટી કચેરી ભવનો બનાવવાની…

ભારતીય જનતા પાર્ટી દાહોદ જીલ્લા આર્થિક સેલ તથા બુદ્ધિજીવી સેલ દ્વારા ગુજરાત_ભારતનું_ગ્રોથ_એનિજન વિષય ઉપર પરિચર્ચા અને બુદ્ધિજીવી સંમેલન યોજાયું. જેમાં મુખ્ય વક્તા તરિકે શ્રી પ્રેરકભાઇ શાહ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠત મળી હતી. આ બેઠકમાં કેબિનેટે હિન્દુસ્તાન ઝીંકમાં ભાગીદારી વેંચવાની મંજૂરી આપી દીધી છે. સરકાર હિન્દુસ્તાન ઝિંકમાં પોતાની સંપૂર્ણ ભાગીદારી…

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ સમાજના રાજકીય આગેવાનો પણ પોતાની રાજકીય ઓળખ…

આ અવસરે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લામાં સબસ્ટેશન અને વિજલાઈનની સારી કામગીરી બદલ જેટકો અને વીજ કર્મીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

2022 ની ચૂંટણી આ વર્ષે રસપ્રદ બનવા જઇ રહી છે, આ વચ્ચે કોંંગ્રેસના ગઢમાં ગાબડા પાડવાની રણનીતિ ભાજપે ઘડી નાખી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા પછી અરવલ્લી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિના પરિવારો માટે વસાહત તેમજ બાળકો માટે છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. આના લીધે એક જગ્યાએથી બીજી…

આજરોજ દાહોદ જિલ્લા માં ભારતિય ટ્રાઈબલ પાર્ટી BTP, ની ચિંતન શિબિર નું આયોજનકરવામાં આવ્યું.આ મિટીંગમાં વિધાનસભા ની ચુંટણી નિ ચર્ચા વિચારણા કરવામાં આવી.સાથે સાથે ઉમરગામ થી…