Browsing: રાજકારણ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે બીજાના પાકા ઘરો જોઈને કોઈ બાળક પશ્ન પુછે કે, “આપણું ઘર ક્યારે?” એ જ પ્રશ્નનો આ યોજના હેઠળ અંત લાવવાનો…

વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સરકારી યોજનાઓના શિલાન્યાસ તેમજ લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આજવા રોડ સ્થિત…

પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ ખાણી-પીણીની રેકડી ધારકોને ફૂડઝોનમાં રેકડીઓ રાખી ધંધો કરવાની સૂચના આપવામાં આવી છે. પોરબંદર શહેરમાં છેલ્લા બે વર્ષથી નાના-મધ્યમ વર્ગના ગરીબ…

આજે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાશે છે અને તેમની માતા હીરા બાનો 100 મો જન્મદિવસ છે. વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં પૂજા-અર્ચના કરશે ત્યાં ધ્વજારોહણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેઓ ત્યાં…

સરકાર તરફથી આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશભરના યુવાનો અગ્નિપથ યોજનાને લઈને રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે.કેન્દ્ર સરકારે મંગળવારે જાહેરાત કરી…

દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા જીઈબી ઉઘાડી લૂંટ સામે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યુ શિગવડ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા…

બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC નેતા મમતા બેનર્જીએ વિપક્ષી નેતાઓની બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસના નેતાઓ પણ સામેલ હતા. સંયુક્ત ઉમેદવારના નામ પર ચર્ચા કરવાનું…

કોંગ્રેસની સંભાવનાઓમાં તેજીથી ભાજપને ચિંતા થઈ છે, કારણ કે રાજ્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે પણ તૈયારી કરી રહ્યું છે. તેમાં બેંગલુરુ સિવિક બોડી BBMP માટેની મહત્વપૂર્ણ…

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી નાં કન્વેન્શન હોલ ખાતે બુધવારે ગરીબ કલ્યાણ અને સુશાસન કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. જેમા કેન્દ્ર સરકાર જ્યારે સુશાસન નાં 8 વર્ષ ની ઉજવણી…