Browsing: રાજકારણ

ભાજપની પેજ સમિતિને પહોંચી વળવા હવે આમ આદમી પાર્ટી પણ સમિતિની રચના કરશે. રાજ્યના 18 હજાર ગામડાઓ સુધી પહોંચીને ગામ સમિતિ બનાવવામાં આવશે. જેમાં 15થી 20…

કોંગ્રેસ દ્વારા વાગરા નગરમાં મોંઘવારી અને લઠ્ઠાકાંડ બનાવને લઇ વિરોધ નોંધાવ્યો  વાગરા નગરમાં આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વધતી જતી મોંઘવારીનાં કારણે વાગરા નગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા…

આજરોજ મેંદરડા ના સાસણ રોડ પર આવેલ લેવા પટેલ સમાજ ભવન ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના પિતાશ્રી પૂજ્ય સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાના તૃતીય…

મેંદરડા શહેરના લેઉવા પટેલ સમાજ ભવન ખાતે પૂજ્ય સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે શ્રી ખોડલધામ સમિતિ મેંદરડા અને મેંદરડા તાલુકા લેવા પટેલ યુવા સંગઠન દ્વારા…

ઈલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા અને ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસ તથા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર-કચ્છના મદદનીશ મતદાર નોંધણી અધિકારી ઓને મતદાન યાદી સુધારવા સંદર્ભે…

રાષ્ટ્રપતિની ટિપ્પણી વિવાદ: જ્યારે ભાજપે સોનિયાને ઘેરી ત્યારે વિરોધ પક્ષોની મહિલા બ્રિગેડ સમર્થનમાં બહાર આવી છે.કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લોકસભાની ઘટના બાદ વિપક્ષનું સંપૂર્ણ સમર્થન…

PM મોદી હાલ બે દિવસીય પ્રવાસે છે ત્યારે આજે બીજા દિવસે દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં  અન્ના યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેઓ આજે સાંજે તેમના…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરમાં 1,000 કરોડના સાબર ડેરીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. સાબર ડેરીના પ્રોજેક્ટના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના પ્રવાસે છે. આજે તેઓ સવારે 11 વાગે આસપાસ પહોંચી સાબરડેરીના વિવિધ પ્લાન્ટનું લોકાર્પણ તેઓ કરશે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા અને…

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર પહોંચ્યા હતા.ભાવનગર સર.ટી હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા…