આજરોજ ભારત દેશ ના માનનીય વડાપ્રધાન અને ગુજરાત ના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અને માન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત ‘સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભા સભાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરી ના ચેરમેન શંકર ભાઈ ચૌધરી ને ઉપસ્થિત રેહવાનો મોકો પ્રાપ્ત થયો. માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્ર થકી દેશનું ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે, સહકારી આધારિત આર્થિક મોડલને પ્રોત્સાહન મળી રહ્યું છે તેમજ પશુપાલકો, ખેડૂતો અને મહિલાઓ સમૃદ્ધ અને સશક્ત બની રહ્યાં છે. સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભા સભાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ પશુ પાલકો ખેડૂતો અને મહિલાઓ સમૃદ્ધ અને સસ્કત બની રહે તેવી લાગણી અનુભવી હતી સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભા સભાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર