પાટણ જીલ્લાના રાધનપુર તાલુકા ના નવા પોરાના ગામ ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી જયસિંહ ચૌહાણ નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો રાધનપુર વિધાનસભામાં પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ નો પ્રવાસ કાર્યક્રમ નવા પોરાણા ખાતે રાધનપુર તાલુકાના અપેક્ષિત કાર્યકર્તા ઓની બેઠક મળી જેમાં તેમના ધ્વરા થયેલ કામોની ચર્ચા કરવામાં આવી તથા આગળના થવાના કાર્યક્રમો ની ચર્ચા તેમજ રાજકીય ગતિવિધિ અને ભાજપ ને વધુ આવનાર વિધાનસભા માં લીડ મળે તેવી ચર્ચા થઈ આ પ્રસંગે ગુજરાત સરકાર ના પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રભારી રમેશભાઈ ઠક્કર, જીલ્લા ના ઉપ પ્રમુખ કરસનભાઈ ચૌધરી,પાટણ બાંધકામ સમિતિ ના ચેરમેન ભરતભાઈ ચૌધરી,પૂર્વ APMC ચેરમેન અમથાભાઈ ચૌધરી , ડો. ગોવિંદજી ઠાકોર,તાલુકા પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, મહામંત્રી અજીતસિંહ પરમાર, મહામંત્રી ભાવાભાઈ ઠાકોર, જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ કૌસલ જોષિ, રાધનપુર તાલુકા યુવા મોરચા પ્રમુખ રસીકજી ઠાકોર, તાલુકા પ્રમુખ દિનેશજી ઠાકોર, ન્યાય સમિતિ ચેરમેન રમેશભાઈ મકવાણા, કારોબારી ચેરમેન નારણભાઈ ચૌધરી,ઉપ પ્રમુખ બાબુભાઇ પરમાર, તથા ભારતીય જનતા પાર્ટી ના કાર્ય કરો હાજર રહ્યા આ કાર્યક્રમ ભરતભાઈ ચૌધરી બાંધકામ સમિતિ ના ચેરમેન ને ત્યાં નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર