રાજકોટના વેપારી મહાજન એવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તારીખ 12 મી ને રવિવારે સ્નેહમિલન યોજવામાં આવ્યું છે તેના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત અન્ય રાજકીય નેતાઓએ હાજરી આપશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અગાઉ મેના અંતે સ્નેહમિલન નું આયોજન કરાયું હતું પરંતુ વડાપ્રધાન આ કાર્યક્રમને કારણે તે પાછું ખેલાયું હતું હવે આગામી ૧૨મી ના રવિવારે સ્નેહમિલન નક્કી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય નેતાઓએ હાજરી આપશે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવહન મંત્રી અરવિંદભાઈ રાણી સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરિયા ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ લાખાભાઈ સાગઠીયા સહિતના રાજકીય નેતાઓ હાજરી આપશે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે જણાવ્યું હતું કે રવિવારે સાંજે સાત વાગ્યે માધાપર ચોકડી પાસે અયોધ્યા જોકો નજીકના પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સમગ્ર વેપારી મહાજન ના સભ્યો તથા પરિવાર તેમાં હાજરી આપશે ભોજન સમારંભ ઉપરાંત વેપાર-ધંધા સાહિત્યના ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન પણ રાખવામાં આવ્યું છે રાજકોટના વેપારી મહાજન એવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તારીખ 12 મી ને રવિવારે સ્નેહમિલન યોજવામાં આવ્યું છે તેના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત અન્ય રાજકીય નેતાઓએ હાજરી આપશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અગાઉ મેના અંતે સ્નેહમિલન નું આયોજન કરાયું હતું.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર