મહિસાગર જિલ્લાના લુણાવાડા માળના મુવાડા આશ્રમશાળા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ . લુણવાડામાં માળના મુવાડા ખાતે ભારતીય જનતા પાર્ટીના કારોબારી બેઠક યોજાઈ જેમાં મંત્રી , જિલ્લા પ્રમુખ , અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા માળવા મુવાડા આશ્રમ શાળા ખાતે મહિસાગર ભારતીય જનતા કારોબારી બેઠક યોજાઈ હતી . આ બેઠક માં લુણાવાડા વિધાનસભા ના ધારાસભ્ય જીજ્ઞેશભાઇ , જિલ્લા પ્રમુખ દશરથ બારીયા અને મંત્રી કુબેરભાઈ સહિત ભારતિય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં મહિસાગર જિલ્લાના લુણાવાડા માળના મુવાડા આશ્રમશાળા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ.લુણવાડામાં માળના મુવાડા ખાતે ભારતીય જનતા પાર્ટીના કારોબારી બેઠક યોજાઈ જેમાં મંત્રી , જિલ્લા પ્રમુખ ,અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા માળવા મુવાડા આશ્રમ શાળા ખાતે મહિસાગર ભારતીય જનતા કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠક માં લુણાવાડા વિધાનસભા ના ધારાસભ્ય જીજ્ઞેશભાઇ, જિલ્લા પ્રમુખ દશરથભાઇ બારીયા અને મંત્રી કુબેરભાઈ સહિત ભારતિય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં.મહિસાગર જિલ્લાના લુણાવાડા માળના મુવાડા આશ્રમશાળા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ . લુણવાડામાં માળના મુવાડા ખાતે ભારતીય જનતા પાર્ટીના કારોબારી બેઠક યોજાઈ જેમાં મંત્રી , જિલ્લા પ્રમુખ , અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા માળવા મુવાડા આશ્રમ શાળા ખાતે મહિસાગર ભારતીય જનતા કારોબારી બેઠક યોજાઈ હતી . આ બેઠક માં લુણાવાડા વિધાનસભા ના ધારાસભ્ય જીજ્ઞેશભાઇ , જિલ્લા પ્રમુખ દશરથ બારીયા અને મંત્રી કુબેરભાઈ સહિત ભારતિય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં .
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર