બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટી ના કીશાન મોરચા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ હીતેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ બાબતે મીટીંગ યોજાઇ… બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલા ભવાની ફાર્મહાઉસ ઉપર ભારતીય જનતા પાર્ટીની મીટીંગ યોજાઇ હતી જેમાં મીટીંગ દરમિયાન લોકો ને ઉપયોગી થવા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી જેમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આઝાદી ના અમૃત મહોત્સવ ના રુપે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા ના સંકલ્પ કર્યો છે ત્યારે વૃક્ષ જાળવણી વૃક્ષો વાવવા તેમજ અન્ય રોડ રસ્તા, આરોગ્ય લક્ષી સેવા, ખેડુતનેલગતી યોજનાઓ તેમજ ખેતી વગર ના લોકો ને સરકારી લાભો આપવા બાબતે ભાભર વાવ સુઇગામ ના પુર્વ ધારાસભ્ય અને હાલ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ના માર્ગદર્શન મુજબ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ એ કમરકસી હતી જેમાં લોક હીતના કાર્ય કરવા બાબતે અને પર્યાવરણ જાળવવા માટે ભાજપ કીશાન મોરચા ગુજરાત પ્રદેશ પ્રમુખ હીતેશભાઇ પટેલ પણ આહવાન કર્યું હતુ ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટી ના કીશાન મોરચા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ હીતેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ બાબતે મીટીંગ યોજાઇ…
Trending
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી