Browsing: ગુજરાત

ડીસામાંથી ફરી એક વાર પોલીસે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં માત્ર ઘી જ નહિ પરંતુ ઘી બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડતા નકલી ચીજવસ્તુ ઓનો…

ઉલ્લેખનિય છે કે, 2022ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને નુકસાન પહોંચાડવા બદલ કોગ્રેસે 15 હોદેદારોને સસ્પેન્ડ કર્યાં હતા. જો કે પાર્ટીએ હવે આ તમામ 15 સભ્યોના સસ્પેશન રદ્દ…

શ્રી રાજનગર અમદાવાદની ધન્યધરા ગૌતમસ્વામી જૈન સંઘ વાસણાના પ્રાંગણે શ્રી ગુરૂપ્રેમના આજીવન ચરણોપાસક ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કુલચંદ્ર સૂરીશ્વરજી કેસી મહારાજા આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન…

પાલનપુર ખાતે આવેલ શ્રી કાનુભાઈ મહેતા હોલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત અને બનાસકાંઠા જિલ્લા પંચાયત કર્મચારી મહાસંઘ દ્વારા ભવ્ય કલા મંચ-૨૦૨૩…

વિરમગામમને નવી એસટી બસનો લૉટ એસટી નિગમ દ્વારા મળ્યો છે, આજે એસટી નિગમને વધુ 3 નવી બસ મળી છે. આની જાહેરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ…

પાડોશી દેશ પાકિસ્તાનના બલુચીસ્તાન પ્રાંતમાં આવેલ 51 શક્તિપીઠ પૈકીના એક એવા શક્તિપીઠ હિંગળાજ માતાના મંદિરે નવરાત્રિની અષ્ટમીના પવિત્ર પર્વે અમદાવાદના માઇભક્ત અને માં અંબાના અનન્ય ઉપાસક…

ગુજરાત હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી. ઓપન કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન બેન્ચના એક જજે આ મામલે અસહમતિ દર્શાવી હતી, જેના પર વરિષ્ઠે નારાજગી…

ભાભર તાલુકાના દેવકાપડી અને માનપુરા ગામે દશેરાના પ્રસંગે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પધાર્યા હતા. ગેનીબેન ઠાકોર દ્વારા માં જગદંબા હિંગળાજ અને શક્તિ માતાની આરતી માં તેમજ…

કાંકરેજના જાણીતા ઘર્મ સ્થાન દેવ દરબાર જાગીર મઠ ખાતે કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત સમાજની બેઠક યોજાઇ. અ બેઠક દેવ દરબાર જાગીર મઠ ના ૧૦૦૮ મહંત…

અમદાવાદ, વસ્ત્રાપુર હાટ ખાતે આદિજાતિ બાબતોનાં મંત્રાલયનાં ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ટ્રાઇફેડ) દ્વારા આદિ મહોત્સવ પ્રારંભ કરાયો આદી મહોત્સવ તારીખ 25 ઓક્ટોબર થી 3 નવેમ્બર, 2023 દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે…