Browsing: ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા લીલી ઝંડી બતાવી રન ફોર યુનિટી ને પ્રસ્થાન કરાવવામાં…

ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં રામમંદિરનું નિર્માણ, ૨૩૧ પ્રાચીન મૂર્તિઓને ભારત પરત લાવવી અને નવી…

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ખાતેથી ગુજરાતને ₹ 5950 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. આ પ્રસંગે, તેમણે પ્રેરક સંબોધન…

(માહિતી બ્યુરો,પાલનપુર) પ્રાકૃતિક ખેતી થકી આપણા દેશને રસાયણના ઝેરથી મુક્ત કરીએઃ અખિલ ભારતીય સહ સંગઠન મંત્રીશ્રી ગજેન્દ્રસિંહજી શેખાવત સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.…

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ખાતે શ્રી મણીભદ્ર વીર મહારાજના મંદિરે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા જૈન ધર્મના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી પ્રધુમનસૂરીશ્વરજી મહારાજ સાહેબ…

ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, બનાસકાંઠા,( Banaskantha ) પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું…

તા.30 ઓક્ટોબરના રોજ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આવવાના છે ત્યારે તારીખ 29-ઓક્ટોમ્બર ના રોજ અંબાજી મંદિરના ચાચર ચોકમાં 900 દીવડાની મહાઆરતી કરાઈ અંબાજી મંદિરના ચાચર…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઑક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા અને ઘણા…

દીઓદર નગરે આદર્શ હાઈસ્કુલના પટાંગણમાં લાયન્સ કલબ દીઓદર દ્વારા ટ્રેડીશનલ ગરબા સ્પર્ધા સહ શારદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. પધારેલા સૌ મહેમાનોને લાયન્સ કલબ દીઓદરના પ્રમુખ બી.કે.જાેષી…

દિયોદર તાલુકાના ધુણસોલ ગામે લોધીમાતાના મંદિરમાં ગતરોજ થયેલી ચોરીની ભેદ ઉકેલાયો. ચોરે મંદિરમાં માતાજીના ધાતુના હાર, ચાંદીના છત્ર ,પથરી, તેમજ ભંડાર તોડી ચોરી કરી ત્યાર બાદ…