Browsing: ગુજરાત

સીઆર પાટીલ એ ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત મળ્યાનો શ્રેય કાર્યકરોને આપ્યો સુરેન્દ્રનગરમાં સૌનો સાથ સૌનો વિકાસ સાથે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષને…

આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતે દુનિયાભરનુ ધ્યાન ખેંચ્યું છે.. 2024 ના વાઈબ્રન્ટમા વધુમા વધુ બહારની કંપનીઓ…

આચાર્ય મહારાજશ્રી તથા સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ , પંકજભાઈ દેસાઈ – ધારાસભ્યશ્રી અને વરિષ્ઠ સંતોના હસ્તે ટપાલ ટિકીટ તથા કવરનું વિમોચન કરાયું. કાર્તિકી સમૈયાની પૂર્ણાહુતિ થઈ.…

મહેમદાવાદ તાલુકા ના ખાત્રજ થી અમદાવાદ રોડ પર આવેલ સાયોના પાર્ટી પ્લોટ ખાતે આજે મહેમદાવાદ 117 વિધાનસભા નો સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું દિવાળી…

જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક મહત્વપૂર્ણ સોપાન બની રહેશે: મંત્રીશ્રી સશક્ત સમાજના નિર્માણ માટે…

દીકરાનો મૃતદેહ જોઈ પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું 3 યુવાનો નર્મદા કેનાલના કિનારે હાથ-પગ ધોવા ગયા ત્યારે ઘટના બની પાવાગઢ દર્શને ગયેલા વડોદરાના પાંચ વિદ્યાર્થી સાથે…

વિધાનસભાના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકારને આડે હાથ લીધી માવઠા સાથે ખેડૂતોને નુકસાની બાબતે સરકારને ધેરવાનો કોંગ્રેસનો પ્રયાસ ગુજરાત રાજ્યમા છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી…

સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ગામવાસીઓને સરકારશ્રીની યોજનાઓની માહિતીસહ લાભ આપવામાં આવ્યો. પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગામેગામ સન્માન થઈ રહ્યું…

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઈ-શ્રમ કાર્ડ, PMJAY, પીએમ સ્વનિધિ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા જનજન સુધી લોકકલ્યાણકારી યોજનાઓનો…

અંદાજે 3 થી 4 લાખ હેક્ટરના પાકને નુકશાન : કૃષિમંત્રી સર્વેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામા : કૃષિમંત્રી 33 ટકાથી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂતોને…