Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

મેંદરડામાં યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પ નો શુભારંભ કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા

આજરોજ મેંદરડા ના સાસણ રોડ પર આવેલ લેવા પટેલ સમાજ ભવન ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના પિતાશ્રી પૂજ્ય સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાના તૃતીય પુણ્યતિથિ નિમિત્તે શ્રી ખોડલધામ સમિતિ મેંદરડા અને મેંદરડા તાલુકા લેવા પટેલ યુવા સંગઠન દ્વારા સરો રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ના ભરત દસ્તે કરવામાં આવ્યું હતું આ કેમ્પોની શરૂઆત કરવા માટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર જયેશભાઈ રાદડિયા નું સ્વાગત તાલુકા લેવા પટેલ યુવા સંગઠનના હોદ્દેદારો અને ખોડલધામ સમિતિના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લેવા પટેલ સમાજના પ્રમુખ ગોગનભાઈ ઢેબરીયા યુવા ભાજપના પ્રમુખ ચિરાગભાઈ રાજાણી જૂનાગઢ ડેરીના પ્રમુખ દિનેશભાઈ ખટારીયા જિલ્લા બેંકના એમડી જેઠાભાઈ પાનેરા મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રેશભાઇ ખૂંટ પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા ચિરાગભાઈ રાજાણી સરપંચ સમઢીયાળા સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બોહડી સંખ્યામાં આ કેમ્પમાં દર્દીઓએ લાભ પણ લીધો હતો પુણ્યતિથિની ભવ્ય ઉજવણી મેંદરડા ખાતે કરવામાં આવી

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો મહત્વપૂર્ણ નિર્ણય

Shanti Shram

રાજ્યના 8 જિલ્લામાં મળશે નવા ચેરિટી કચેરી ભવન 22 કરોડના ખર્ચે નિર્માણ થશે ભવન

Shanti Shram

રાજકોટ શહેર ખાતે વિધાનસભા 69 અને 70 માં રાજનૈતિક પ્રવાસ યોજાયો

Shanti Shram

વલસાડના ઉમરસાડી સબ સ્ટેશનનું ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું

Shanti Shram

દીઓદર સરપંચ પદ માટે ઉમેદવારી નોધાવતા જમનાબેન ભાટી

Shanti Shram

દિયોદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર રાજ્યોમાં બહુમતી સાથે બીજેપી ની જીત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી

Shanti Shram