Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

પાટનગર ગાંધીનગરના GIDC એસ્ટેટ ખાતે વૃક્ષારોપણ અંગેના કાર્યક્રમનું આયોજન કરાયું..

ગાંધીનગર GIDC ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું.ઈલે- એસ્ટેટ GIDC ગાંધીનગર ખાતે આજે સવારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના ગાંધીનગરને હરિયાળુ બનાવવાની નેમ સાથે એક હજારથી વધુ વૃક્ષો વાવીને હરિયાળું ગાંધીનગર બનાવવા હેતુથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, ગેઝિયાના પ્રમુખશ્રી ચાણકયભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ નીતિનભાઈ પટેલ અને હોદ્દેદારો તેમજ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.ગાંધીનગર GIDC ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું.ઈલે- એસ્ટેટ GIDC ગાંધીનગર ખાતે આજે સવારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના ગાંધીનગરને હરિયાળુ બનાવવાની નેમ સાથે એક હજારથી વધુ વૃક્ષો વાવીને હરિયાળું ગાંધીનગર બનાવવા હેતુથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, ગેઝિયાના પ્રમુખશ્રી ચાણકયભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ નીતિનભાઈ પટેલ અને હોદ્દેદારો તેમજ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. ગાંધીનગર GIDC ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું.ઈલે- એસ્ટેટ GIDC ગાંધીનગર ખાતે આજે સવારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement

संबंधित पोस्ट

દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નરસિંહભાઈ રબારી

Shanti Shram

कोरोना वैक्सीनः उत्पादन शुरू, आप तक कब पहुंचेगी वैक्सीन, पढ़ें पूरी खबर

Admin

આજથી રાજ્યના આ જિલ્લાઓમાં સારા વરસાદની આગાહી…

shantishramteam

પદ્મ એવોર્ડ માટે નામ નોમિનેટ કરવા પીએમ મોદીની અપીલ

Shanti Shram

ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો પ્રારંભ ૮ એપ્રિલ થી થશે.

Shanti Shram

શું આ વર્ષે રથયાત્રા નીકળશે?: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અમદાવાદમાં ત્રણેય રથનું પૂજન કરાયું, જળયાત્રા યોજવા નિર્ણય લેવાયો નથી

shantishramteam