Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

દાહોદના મંગલમહુડી નજીક બનેલી ટ્રેન દુર્ઘટનાને લઈને રેલ્વે તંત્ર દ્રારા 36 કલાકના સમય બાદ ટ્રેનોનો આવાગામણ ફરી ધમધમતો કરાયો

દાહોદના મંગલમહુડી નજીક બનેલી ટ્રેન દુર્ઘટનાને લઈને રેલ્વે તંત્ર દ્રારા 36 કલાકના સમય બાદ ટ્રેનોનો આવાગામણ ફરી ધમધમતો કરાયો

દાહોદના મંગલમહુડી નજીક બનેલી ટ્રેન દુર્ઘટનામાં રેલ્વેને લાખો કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે ત્યારે મુંબઈ અને દિલ્હી તરફ જવાનો મુખ્ય રેલ માર્ગ દુર્ઘટનાને લઈને બંધ થવા પામ્યો હતો ત્યારે 800 જેટલાં રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓની દિવસ રાતની તનતોડ મહેનત બાદ મુંબઈ અને દિલ્હી વચ્ચે અપ અને ડાઉન લાઈનનો વ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો જોકે આ ટ્રેન દુર્ઘટનાને લઈને રેલ્વેના કરોડોના નુકશાનની સાથો સાથ રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે દિલ્હી મુંબઈ તરફ જવાવાળી કેટલીક ટ્રેનોને ડાઈવર્ટ કરાઈ હતી તો કેટલીક ટ્રેનોને રદ કરવાની રેલ્વે દ્રારા ફરજ પડી હતી ત્યારે આજે સવારથીજ દિલ્હી તરફ જવાનો મુખ્ય રેલ્વે ડાઉન ના માર્ગને રેલ્વે દ્રારા શરૂ કરવામાં આવ્યો હતો અને મુંબઈ તરફ જનારો અપ લાઈનને પણ રેલ્વે દ્રારા ટૂંકજ સમયમાં શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર રેલ્વે દુર્ઘટનાની કામગીરીમાં રતલામ મંડળના ડીઆરએમ વિનીત ગુપ્તા તેમજ જીઆરએમ ની સ્થળ દેખરેખની નજર હેઠળ યુદ્ધના ધોરણે રેલ્વેના અધિકારીઓ અને કર્મચારીઓએ આ ઓપરેશનને પાર પાડ્યું હતું અને રાબેતા મુજબ ફરીથી મુંબઈ દિલ્હી વચ્ચેનો અપ અને ડાઉન રેલ્વે લાઈનને ધમધમતી કરાઈ હતી ત્યારે રેલ્વે દ્રારા આ દુર્ઘટનાનું તારણ કાઢવા માટે એક ટીમની નિમણુંક કરવામાં આવી છે અને દાહોદના મંગલમહુડી નજીક બનેલા ટ્રેન દુર્ઘટના કેવી રીતે અને કેમ સર્જાઈ તેની રેલ્વેની ટીમ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી પણ આ ટ્રેન દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી તેવું રેલ્વે મંડળના ડીઆરએમ વિનીત ગુપ્તા દ્રારા જણાવવામાં આવ્યું હતું
Advertisement

संबंधित पोस्ट

નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં ઝીંઝુવાડા ચોરસ આકારમાં ફેલાયેલું આ રાજ્યનો ઉલ્લેખ કર્યો હતો

shantishramteam

નવજોત સિંહ સિદ્ધુ Punjab Congress ના અધ્યક્ષ બન્યા ભાષણ આપ્યું

shantishramteam

વ્યાજની ઉઘરાણીમાં મરવા મજબૂર કરનાર મનપા કર્મીને આગોતરા ન મળ્યા

Shanti Shram

4 વર્ષમાં સૂર્ય સૌથી મોટો સૌર જ્વાળા વિસ્ફોટ કરે છે, પૃથ્વી પર નાના રેડિયો બ્લેકઆઉટનું કારણ બને છે

shantishramteam

પ્રવાસીઓની ભીડ વચ્ચે, દહેરાદૂન, નૈનિતાલ હોટલો 50% વ્યવસાય પર દોડશે

shantishramteam

સરકાર વિરુદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વીટર, લગાવ્યો માનહાનીનો આરોપ, જાણો સમગ્ર મામલો

Shanti Shram