Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયાઈપ્રોટેક્શન દિવાલમાં ગાબડા પડતા પાણીના મારથી ત્રણ મકાન ધરાશાહી

ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયાઈપ્રોટેક્શન દિવાલમાં ગાબડા પડતા પાણીના મારથી ત્રણ મકાન ધરાશાહી

ઊના નો તૈયદ રાજપરા બંદર ની દરિયાઈ સમુદ્રતટ કિનારે આવેલી પ્રોટેક્શન દિવાલ ગત સાંજના સમયે દરિયા નાં ઉંચા મોજાં ઉઠતા અને દિવાલો સાથે ટકરાતા દિવાલમાં ગાબડાં પડી જવાનાં કારણે કોઠા પર પાકી મકાનો બનાવીને રહેતાં ત્રણ માછીમાર પરીવાર નાં મકાનો ધડાકાભેર ધસી જમીન દોસ થતાં નાસભાગ મચી ગઇ હતી. સોંજનાં સમયે બનેલી ઘટના માં કુદરતી રીતે મકાન ની અંદર અને આજુબાજુના વિસ્તારમાં લોકોની અવર જવર થતી નથી અને પરીવારના સભ્યો પણ હાજર ન હોય તેનાં કારણે મોટી જાનહાની ટળી  ખાવે છે આ બંદર ઉપર બંદાર્થાત ૧૦૦થી વધુ બીટ અગ્ર ગામ ની મંદાકા ૧પ૦૦ની વસ્તી આ બંદર ના દરિયાઈ મોણે ચોમાસા દરમિયાન અને વાવાઝોડાના ડ્રાકો દીધો તોફાની પવન સાથે કાડો તુર બનતો હોય એ સમયે દરીયા કિનારે પાણી ગામમાં પુરી કરતાં હોવાનાં કારણે માછીમારોનેડાની પથી બગાવવા અને આમળ વધી રહેલાં દરીયાઇ ને અટકાવવું ૧૦૦ મીટર લાબી પ્રોટેક્શન દિવાલ પડી ગય હતી

संबंधित पोस्ट

ગાંધીનગર મનપા તથા યોગી બસ દ્વારા સોમવારથી શ્રાવણ માસમાં ૧૪ ધાર્મિક સ્થાનોએ નજીવા દરે દર્શન કરાવાશે.

Shanti Shram

પૂ.આ.શ્રી શિવસાગરસૂરી મ.સા.નો ઝવેરીપાર્ક મધ્યે ચાતુર્માસ પ્રવેશ

Shanti Shram

રીયલ એસ્ટેટની આ કંપનીને કેમ દંડ ફટકારાયો,જાણો અહીં

ભૂમાફીયાઓમાં ફફડાટ: !!!! લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની કાર્યવાહી

Shanti Shram

રાજસ્થાનના કેટલાક ભાગોમાં વીજળી પડી, સાત બાળકો સહિત 18 ની હત્યા

ShantishramTeamA

ખંભાળિયામાં ગાયત્રીનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી છ મહિલાઓ સહિત આઠ શખ્સો ઝડપાયા

Shanti Shram