Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આઝાદી કા અમુત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આઝાદી કા અમુત મહોત્સવ કાર્યક્રમ યોજાયો સાંતલપુર તાલુકાના કોટડા ગામ ખાતે સરકારશ્રીના આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “ વંદે ગુજરાત વિકાસ યાત્રા ” તા . ૧૦/૦૭/૨૦૨૨ ને રવિવારના રોજ કોરડા મુકામે આયોજીત કાર્યક્રમાં પશુદવાખાના વારાહી દ્વારા ડૉ . આર . જી . ચૌધરી , પશુચિકિત્સા અધિકારીશ્રી વારાહી તથા ડૉ . એમ . પી . ચૌધરી , પશુચિકિત્સા અધિકારીશ્રી સાંતલપુરની અધ્યક્ષતામા પશુઆરોગ્ય સારવાર મેળા , ઊંટ વર્ગના પશુઓમા એન્ટીસરા રસીકરણ , ઘેટા – બકરામાં ડિવોર્મીંગ તેમજ ડાલડી ગામે ગાય અને ભેસ વર્ગના પશુઓમા ગળસુંઢાના રોગ વિરોધી રસીકરણની કામગીરી કરવામા આવી . ઉપરોક્ત કામગીરીમાં ઝઝામ , કોરડા , બામરોલી અને અબીયાણા ગામના પશુધન નિરીક્ષકો તેમજ ગઢા , કોરડા , ઝેકડા ગામના બીજદાન કર્મચારીના સહયોગથી કાર્યક્રમ સફળ થયેલ છે ઉપરોક્ત કાર્યક્રમમાં કોરડા અને આસપાસના ગામોના પશુપાલકો બહોળી સંખ્યામાં પોતાના પશુઓ સાથે હાજર રહી મેડિસીન સારવાર , જાતિય આરોગ્ય સારવાર , શસ્ત્રક્રિયા સારવાર તેમજ ઘેટા – બકરામાં ડિવોર્મીંગ અને ઊંટ વર્ગના પશુઓમા ખસ તેમજ ઝેરબાઝ રોગનિરોધક સારવાર આપવામાં આવી સાંતલપુર તાલુકાના પશુપાલકોમાં ચોમાસાની શરુઆતમાં પોતાના અમુલ્ય પશુધનમાં યોગ્ય સારવાર મળતા હર્ષોલ્લાસની લાગણી જોવા મળેલ

Advertisement

संबंधित पोस्ट

कान में भी पहुंच सकता है कोरोना वायरस, रिसर्च में हुआ चौंकाने वाला खुलासा

Admin

ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહના પરિણામો માં પાયોનીયર સ્કૂલનો વિદ્યાર્થી પાટણ જિલ્લામાં પ્રથમ

Shanti Shram

રૂમમાં બંધ ૩ વ્યક્તિઓનો ચીફ ફાયર ઓફિસરે બચાવ્યો જીવ.

shantishramteam

દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નરસિંહભાઈ રબારી

Shanti Shram

બનાસકાંઠા જીલ્લા ભાજપ ના પ્રભારી તરીકે કાંકરેજના સુરેશ ડી.શાહની વરણી.

Shanti Shram

દાહોદ જિલ્લાનું એચ.એસ.સી સામાન્ય પ્રવાહનું કુલ ૮૭.૩૬ % પરિણામ : કુલ ૧૫ જેટલી શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ

Shanti Shram