Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

અમદાવાદ શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના ચરણે સંવાદ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના ચરણે સંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા ને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના શરણે સ્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો જમા ગુજરાતના ગવર્નર સાહેબની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના ચરણે સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ પંડિત દિન દયાલ ઓડીટોરીયમ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના શરણે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ સહિતના આગેવાનો અને વધારે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ગવર્નર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર

Shanti Shram

દીઓદરમાં અમર હોટલનો શુભારંભ

Shanti Shram

આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ નારણપુરમાં 584 કરોડના ખર્ચે તૈયાર થશે

shantishramteam

Iran says coronavirus kills another 97, pushing death toll to 611

Admin

બનાસકાંઠા કોવિડ-૧૯ સેવા ટીમ દ્વારા દીઓદરમાં સર્વ સમાજનો રક્તદાન કેમ્પ યોજાયો Blood Donation Camp

Shanti Shram

અંબાજી માર્બલ કર્વારી અને ફેક્ટરી એસો. તરફથી કોવિડના દર્દીઓ માટે વિવિધ સહાય અપાઈ

Shanti Shram