Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ APMC સભાખંડમાં કેન્દ્ર સરકારના સુશાસન ના ઉપલક્ષમાં  એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

દાહોદ APMC હોલ ખાતે આજે દાહોદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર ના અધ્યક્ષ સ્થાને સાંજે 4.00 કલ્લાકે મોદી સરકારના આઠ વર્ષના પૂર્ણ થતા સરકારના સુશાસનની વિવિધ યોજનાઓનો ની હાસલ કરેલ સિદ્ધિઓ ના ઉપલક્ષમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર , સાંસદ જસવંતસિંહ ભાભોર , મહામંત્રી કનિયભાઈ કિશોરી, મજી જિલ્લા પ્રમુખ સુધીર લાલપુરવાળા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિથીમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના ની એક પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે 2014 પેહલા આપડે ભ્રષ્ટાચાર , ગોટાળા અને ગેર વહીવટ અને ગરીબોને પોતાના લાભો માત્ર કાગળ ઉપર પ્રાપ્ત થતાં હતા જ્યારે હાલમાં લોકોના ખાતામાં સીધી સહાય પહો છે મોટી બીમારી માટે લોકોને કોઈ પણ ગરીબ વ્યક્તિને હાથ કોઈની પાસે લંબાવો ના પડે તે માટે આયુષમાન જેવી ખૂબ ઉપયોગી યોજના સૌચલાય વગેરે યોજનાઓ નો લાભ આપણે લઈ છીએ. જ્યારે દાહોદ જિલ્લા સાંસદ એ કેન્દ્રની સરકાર દ્વારા થયેલ કામોમાં ની યાદ અપાવી હતી અને વિવિધ યોજનાઓમાં જેવી કે સ્માર્ટ સિટી દાહોદ માટે કરોડો રૂપિયા એક માત્ર નગર પાલિકા , પરેલ રેલવે કારખાનામાં હજારો કરોડના ખર્ચે લોકો વર્કશોપ એન્જિન માટે , મનરેગા હેઠળ 181કરોડ, પ્રધાન મંત્રી આવાસ યોજના 674 કરોડ, જનની સુરક્ષા 53કરોડ, 365 કરોડ ગરીબ અન્ન યોજના અંતર્ગત, 219કરોડ નલ સે જલ યોજના આવી યોજનાઓ મળી કુલ 28678.91કરોડ રૂપિયાની યોજનાઓ નો લાભ લોકોને મળ્યો હોવાનું જણાવ્યું હતું. આ તમામ યોજનાઓ માટે આપડે મોદીસાહેબ નો આભાર માન્ય છીએ અને આઠ વર્ષના સુશાસન ની સિદ્ધિઓ ગણાવી દાહોદના પત્રકારોનો આભાર માન્યો હતો અને ત્યાર પછી પત્રકારોના સાથે પ્રશ્નોત્તરી કરી તમામ સવાલોના જવાબ આપી જે પ્રશ્નો હતા તેને હલ કરવાની બાહેધરી આપી હતી.

संबंधित पोस्ट

ભૂમિપૂજનના ભાગરૂપે મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર ચેરિટી કચેરીની ડિજિટલ તકતીનું પણ અનાવરણ કર્યું

Shanti Shram

પાણી કેવી રીતે પીવુ જોઈએ અને તેનાથી શુ લાભ થાય છે.

Shanti Shram

પૂજ્ય મોરારી બાપૂએ ઓલમ્પિકમાં સામેલ થનારા તમામ ભારતીય ખેલાડીઓને આપશે કુલ 57 લાખ રૂપિયા…

ShantishramTeamA

ભૂમાફીયાઓમાં ફફડાટ: !!!! લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની કાર્યવાહી

Shanti Shram

બરોડા મેડિકલ કોલેજનો પેથોલોજી વિભાગ મ્યુકર ના દર્દીઓનું જીવન બચાવવામાં ખૂબ મહત્વનો ફાળો આપી રહ્યો છે

Shanti Shram

નવસારી મધ્યે શ્રી પ્રેમસૂરી ગુરુ ગુણ વૈભવ સમારોહ સહ ચારિત્ર વંદનાવલી યોજાઇ

Shanti Shram