Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

અમદાવાદ શહેરના વિશ્વ પર્યાવરણ દિવસનીશુભેચ્છાઓ અમદાવાદ આઈ પી એસ અજય ચૌધરીએ  પાઠવી

અમદાવાદ શહેરના વિશ્વ પર્યાવરણદિવસનીશુભેચ્છાઓ અમદાવાદ આઈ પી એસ અજય ચૌધરીએ પાઠવીઆઇપી એસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રકૃતિ એટલે પ્રત્યેક જીવમાત્રનું પાલન-પોષણ કરતી અદ્રશ્ય ઉર્જા. આ નૈસર્ગિક ઉર્જાનું સંતુલન જળવાય, તેનું સંરક્ષણ થાય તેવી જવાબદારીનું મહત્વ પ્રત્યેક નાગરિક સ્વયંભૂ રીતે સમજે તથા તે માટે જરૂરી સક્રિય પ્રયાસ કરે તે આશાવાદ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ અમદાવાદ આઈ પી એસ અજય ચૌધરીએ પાઠવી હતી અને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આઇપીએલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતીઆઇપી એસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રકૃતિ એટલે પ્રત્યેક જીવમાત્રનું પાલન-પોષણ કરતી અદ્રશ્ય ઉર્જા. આ નૈસર્ગિક ઉર્જાનું સંતુલન જળવાય, તેનું સંરક્ષણ થાય તેવી જવાબદારીનું મહત્વ પ્રત્યેક નાગરિક સ્વયંભૂ રીતે સમજે તથા તે માટે જરૂરી સક્રિય પ્રયાસ કરે તે આશાવાદ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ અમદાવાદ આઈ પી એસ અજય ચૌધરીએ પાઠવી હતી અને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આઇપીએલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

संबंधित पोस्ट

ગાંધીનગરમાં અષાઢી બીજથી અક્ષરધામ મંદિર દર્શનાર્થી માટે ફરી ખુલ્લુ મુકાશે

shantishramteam

કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા અઢી લાખ રૂપિયા ની દવાની કિટો અર્પણ કરવામાં આવી

Shanti Shram

આજરોજ દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો

Shanti Shram

ગુજરાત સરકાર ના મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે ઇડર ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું.

Shanti Shram

વાવ વિધાનસભા ના લોકપ્રિય કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા આધુનિક સુવિધા યુક્ત એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

Shanti Shram

કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા બનાસકાંઠા જિલ્લામાં ૯.૭૧ લાખ લોકોએ આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો

Shanti Shram